Festival Posters

Fatigue: Office માં કામ કરતા સમયે જલ્દી થવા લાગે છે થાક, બૉડીમાં આ રીતે પરત લાવો Energy

Updated: શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (14:10 IST)
How To Remove Fatigue: અમારામાંથી કેટલાક લોકો એવા છે ઑફિસમાં કામ કરતા સમયે જલ્દી થાકી જાય છે પછી સુસ્તી અને શરીરમાં દુખાવાનો સામનો કરવો પડે છે. તેથી નાર્મલ રીતે કામ કરવું મુશ્કેલ થઈ જાય છે. હમેશા આ કારણેથી લો ફીલ થાય છે. આ સ્થિતિને ક્યારે પણ હળવામાં ન લેવું. નહી તો તમે ગંભીર રોગોમાં પડી શકો છો. સારુ હશે કે તમે એવા કામ કરો જેનાથી બોડીમાં એનર્જા લેવલ વધી જાય. આવો જાણીએ આ સ્થિતિથી બચવા માટે તમે શું-શું ઉપાય કરી શકો છો. 
 
થાક દૂર કરવા માટે સવારે કરો આ 2 કામ 
જો તમે ઈચ્છો છો કે દિવસભર થાક કે સુસ્તીથી ન પસાર થવુ પડે તો તમે તેના ઉપાય સવારથી જ કરવા પડશે. તમને ઉંઘથી જાગીને નવી લાઈફ્સ્ટાઈકને અજમાવવુ પડશે. આવો જાણીએ 
 
1. માર્નિંગ વૉક 
સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા વૉશરૂમ જઈને ફ્રેશ થયા પછી તરત જ માર્નિક વૉક માટે નિકળી જાઓ. 30 મિનિટથી લઈને એક કલાક સુધી તમે આંટા મારશો તો તેનાથી શરીર થોડું એનર્જેટિક ફીલ કરશે. 
 
માર્નિગ વૉક કરવાના ફાયદા
 
 
જો તમે સવારે 15 મિનિટ પણ મોર્નિંગ વોક કરો છો, તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કારણ કે એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા સુખી હોર્મોન્સનું સ્તર
 
આ વધશે અને કોર્ટિસોલ હોર્મોન્સનું સ્તર ઘટશે જે તમને ટેન્શન આપે છે. આ સાથે, તમે તણાવથી બચી જશો જે દિવસના થાકનું એક મોટું કારણ હોઈ શકે છે.
 
સવારે ઉઠવાથી તમારી માંસપેશીઓ અને હાડકા મજબૂત બને છે, જેના કારણે થાક અને શરીરના દુખાવાની સમસ્યા ઓછી થવા લાગે છે.
 
 મોર્નિંગ વોકનો સીધો સંબંધ સારી ઊંઘ સાથે છે. જો તમે રાત્રે શાંતિથી સૂઈ જાઓ છો, તો દિવસ દરમિયાન થાક નહિવત લાગશે.
 
2. સીડી ચડવું
 (Climbing Stairs)
આજકાલ, મોટા અને નાના શહેરોની તમામ બહુમાળી ઇમારતોમાં લિફ્ટનો ઉપયોગ ખૂબ જ વધારે છે, તે અનુકૂળ છે, પરંતુ તે વ્યક્તિને ખૂબ આળસુ બનાવે છે.
 
પરંતુ તમે સવારે ઉઠો અને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ માટે સીડીઓ ચઢો. આમ કરવાથી તમારા શરીરનું રક્ત પરિભ્રમણ વધશે. પાણી પીધા વગર ન કરો આ કામ
 
.

વધુ જુઓ..

BRICS Summit માં ગાલા ડિનર શા માટે યોજવામાં આવે છે? તેની પાછળની સંપૂર્ણ વાર્તા અને પરંપરા કેવી રીતે શરૂ થઈ તે જાણો.

BRICS Summit 2026: વિદેશી મહેમાનોને પીરસાશે ભારતીય સ્વાદ, મિલેટ્સથી લઈને રાજસ્થાની-ગુજરાતી થાળી સુધી ખાસ મેન્યૂ

ઓનલાઈન શોપિંગ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ફેક ડિસ્કાઉન્ટ પર લાગશે લગામ; જાન્યુઆરીથી બદલાશે નિયમો

બ્રિક્સ સમિટ વચ્ચે, IMD એ દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું - રવિવાર સુધી વરસાદની સંભાવના

કેદારનાથ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો; પથ્થરો હટાવવાનું કામ ચાલી રહ્યું છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

આગળનો લેખ
Show comments