Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીના ગોટલા જાડાપણાને નિયંત્રિત કરે છે, જાણો ઉપયોગની રીત

Updated: મંગળવાર, 4 જુલાઈ 2023 (17:34 IST)
Mango seed for wight loss- મોટાભાગના લોકો કેરીના ગોટ્લા એટલે કે કેરીના બીજને ફેંકી દે છે. જો કે, તેને ક્યારેય ફેંકવું જોઈએ નહીં.કેરીની જેમ તેના બીજમાં પણ ઘણા ફાયદા છે. ખાસ કરીને વાળ અને ત્વચા માટે એટલે કે સુંદરતા    તે ખરેખર અજાયબીઓ કરી શકે છે.
 
જાડાપણને નિયંત્રિત કરે છે. 
જો તમને લાગે છે કે કેરી ખાઈને તમે જાડા થઈ જાઓ છો તો તેને કંટ્રોલ કરવાના ઉપાયા છે કેરીના ગોટલા . તેમાં રહેલા પ્રાપર્ટી તમને વધતા વજનને ઓછા કરવામાં અસરકારી રૂપથી મદદગારા થઈ શકે છે. કેરીના ગોટલામા& અનસેકુરેટેડા ફેટી એસિડ હોય છે. સાથે જા આ ટ્રાંસા ફેટી એસિડથી મુક્ત હોય છે. 
 
આ રીતે વાપરો 
તેના માટે ગોટલાને થોડા દિવસ તડકામાં સુકાવીને તેનો ભૂકો બનાવી લો. ડાયરિયા અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓની સ્થિતિમાં એક ચોથાઈ ચમચી પાઉડરમાં થોડું મધ મિક્સ કરીને ખાઓ. સમસ્યાના કિસ્સામાં, સારા પરિણામો માટે તેને દિવસમાં ત્રણ વખત લેવું જોઈએ.

વધુ જુઓ..

કપ્તાન ઐય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - મને તેને વધુ સલાહ આપવાની જરૂર નથી

પાકિસ્તાનમાં ફરી મોંઘવારી ભડકી! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો, જાણો નવા દરો વિશે.

8 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, આજે 15 રાજ્યોમાં રેડ એલર્ટ. દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

PM મોદીએ પેપર લીકના મુદ્દા પર આપ્યુ નિવેદન, બોલ્યા - દોષીઓને કઠોર દંડ મળશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચના કરાશે

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ
Show comments