Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારનો નાશ્તો મૂકવાના આ 5 ગંભીર પરિણામ જાણી લો...

Updated: શુક્રવાર, 28 જૂન 2019 (18:05 IST)
સવારની દોડધામના કારણે ઘણીવાર અમે સવારે, નાસ્તો ખાઈ શકતા નથી. જોકે કેટલાક લોકો એવા છે કે જેઓ સવારે કોઈ નાસ્તો લેતા નથી, જ્યારે વિશ્વના ન્યુટ્રીશિયન્ટ્સ દિવસના સૌથી મહત્વપૂર્ણ ખોરાક તરીકે સવારના નાસ્તાને જણાવે છે. તેમના જણાવ્યા મુજબ સવારે કોઈ પણ કારણસર નાસ્તો લેતા નથી તે ભવિષ્યમાં ઘણા ગંભીર રોગો હોઇ શકે છે. પોષણથી ભરપૂર નાશ્તો કરવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રહે છે અને તનાવ પણ ઘટે છે. 
 
પોષણ નિષ્ણાતો જણાવે છે કે સવારનો નાસ્તો પ્રોટીનના પોષણયુક્ત હોવું જોઈએ. આ સાથે અનાજ, દૂધ, બદામ, પોહા, ઇડલી, દળિયા,ઉપમા અથવા ઇંડા પણ એક સારું વિક્લ્પ હોઇ શકે છે. આ બધી વસ્તુઓ દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે. નાસ્તો નહી કરવાના ગંભીર પરિણામો થઈ શકે છે. 
 
ડાયાબિટીસનું જોખમ વધે છે- 
સવારમાં નાસ્તો ન કરનારમાં ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં પ્રકાશિત સંશોધન મુજબ સવારે નાસ્તો નહી 
 
કરવાથી શરીરમાં ઈંસુલિનમા પ્રત્યે ગંભીર પ્રતિકાર પેદા થાય છે.

વજનમાં વધારો થવાની સમસ્યા હોઇ શકે છે
ઘણા સંશોધનોમાં એવું સાબિત થયું છે કે જેઓ સવારે સારી રીતે નાસ્તો કરે છે તેને વજન સંબંધિત સમસ્યાઓ થતી નથી. જો તમે સવારે નાસ્તો છોડી દો, તો પછી લંચ માં તમારી પોષક જરૂરિયાતો પૂરી કરશો. આ તમારા જાડાપણુંના કારણ બની શકે છે. 
હૃદય  સંબંધી રોગોનો ખતરો 
પોષણથી ભરપૂર આરોગ્યકારી નાશ્તા કરવાથી હૃદય સંબંધી રોગોનો ખતરો દૂર રહે છે. સવારે નાશ્તા નહી કરવાથી હાયપરટેન્શન અને બલ્ડ શુગર વધવાનો ખતરો વધી જાય છે. 
 
જ્ઞાનાત્મક સમસ્યાઓ વધારી શકે છે
અમેરિકન ડાયેટિક એસોસિએશનમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, સવારે નાશ્તા કરવાથી જંતુરહિતથી જ્ઞાનાત્મક સમસ્યાઓ થતી નથી. સવારે પોષણયુક્ત આહાર લેવાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેનાથી યાદશક્તિ અને તર્કક્ષમતા કાયમ રહે છે. 
 
 
 
 

વધુ જુઓ..

પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલને થયો પ્રેમ, હવે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી

નેપાળમાં અચાનક આવ્યુ 'પૂર' અને બધુ વહી ગયુ, દિલ દહેલાવી દેશે આ VIDEO

Fanta પછી KitKat, Maggi અને Sting પર પણ સવાલ, શુ ભારતમાં જુદી રેસીપીથી બેચી રહ્યા છે મોટા બ્રાંડ ?

ઉદયપુરની 5-સ્ટાર હોટેલમાં પરિવાર સાથે 10 દિવસ ઐશોઆરામ, 5.74 લાખનું બિલ આવ્યું તો ચૂકવવાનો કર્યો ઇનકાર

બજાર લીલા રંગમાં ખુલ્યું - એટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને અન્ય શેરોમાં તેજી

વધુ જુઓ..

રક્ષાબંધન પર બહેનને શું ગિફ્ટ આપશો? 2,000ના બજેટમાં 5 યુનિક ગિફ્ટ આઈડિયા

આ રીતે તમે રક્ષાબંધન માટે તમારા ઘરને ઝડપથી સાફ કરી શકો છો, અને તમારું ઘર થોડી જ મિનિટોમાં સુંદર દેખાશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -26 ઓગસ્ટ 2026

ઘરના આંગણામાં તુલસી વાવવાની પરંપરા કેવી રીતે બની ? જાણો પૂજાથી લઈને સ્વચ્છતા સુધી જોડાયેલા કારણો

કેમ ઉજવાય છે રક્ષાબંધન ? જાણો રક્ષાબંધનનો ઈતિહાસ

આગળનો લેખ
Show comments