Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nipah Virus- ભૂલીને પણ ન ખાવું આ ફળ, તેજીથી ફેલાઈ રહ્યું છે નિપાહ વાયરસ

સોમવાર, 28 મે 2018 (16:22 IST)
નિપાહ વાયરસ (NiV) એક એવું ખતરનાક વાયરસ છે જેની શરૂઆતતો કેરળથી થઈ પણ ધીમે-ધીમે તેનો ફેલવાનો અલર્ટ બાકીના રાજ્યોમાં પણ કરી ગયું છે. 
 
તેને લક્ષણમાં પહેલા બ્રેનમાં સોજા, પછી તાવ, માથા નો દુખાવો, ચક્કર, માનસિક શંકા, કોમા અને આખરે મૌત શામેલ છે. આ પૂરી રીતે જીવલેણ વાયરસછે. તેથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. 
 
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મુજબ નિપાહ વાયરસ ચામાચીડિયુંની એક જાતિમાં મેળવ્યું છે. તેથી તેના સંપર્કમાં આવતી દરેક વસ્તુમાં આ વાયરસનો અંશ આવી જાય છે જે જીવલેણ હોય છે. 
 
સાવધાની જ આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય છે. ખાન-પાન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આવો અમે તમને જણાવીએ તેનાથી સંકળાયેલી કેટલીક 
જરૂરી વાતોં .. 
- કેરળથી આવતાં કેળાને ખાવાથી દૂર રહેવામાં જ સમજદારી છે. 
- રમજાનનો મહીનો ચાલી રહ્યું છે અને તેમાં ખજૂર ખૂબ ખાય છે. ડાકટરોની સલાહ છે કે ખજૂરને ધોઈને જ ઉપયોગમાં લેવું. 
- ન માત્રે ખજૂર પણ કેરીને પણ સારી રીતે ધોઈને ખાવવાની સલાહ છે. 
- કપાયેલા ફળ કદાજ ન ખાવું. 
- જેટલા પણ ફળ ખાવું તેને પહેલા પોટાશ વાળા પાણીથી જરૂર ધોઈ લો. 
- ઝાડથી પડેલા ફળને કદાચ હાથ ન લગાવવું. 
- જેટલું હોય બજારમાં મળી રહ્યા ફ્રૂટ સલાદ ખાવાથી બચવું. 

વધુ જુઓ..

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટી કાર્યવાહી: 8 આરોપીઓના ઘરો પર ઝડપી દરોડા, ₹80 લાખ રોકડા મળી આવ્યા

પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકવાદી હુમલો: સિંધ રેન્જર્સના મુખ્યાલય પર દરોડા, 6 આતંકવાદીઓ માર્યા ગયા, 4 સૈનિકો માર્યા ગયા

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

મેસ્સીએ વધુ એક વિશ્વ રેકોર્ડ તોડીને સતત સાત વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બન્યો.

"નાલંદા યુનિવર્સિટીએ શાસ્ત્રાર્થની પરંપરાને પુનર્જીવિત કરી છે," પીએમ મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં કહ્યું.

વધુ જુઓ..

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

રવિવાર અને જ્યેષ્ઠ નક્ષત્રના યુતિમાં કરો આ સરળ ઉપાયો, તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 જૂન 2026

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

આગળનો લેખ
Show comments