Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રીજમાં મૂકી કાપેલી ડુંગળી તો થઈ જાઓ સાવધાન આરોગ્ય પર પડશે ભારે

ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (00:18 IST)
ડુંગળી ખાવાના ફાયદા તો તમે સારી રીતે જાણો છો આશરે દરેક કોઈ ભોજનમાં તેનો ઉપયોગ કરે છે. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ તમને 
ફાયદની જગ્યા નુકશાન પહોંચાડે છે. 
 
ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી 
જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી. 
 
ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગર્મ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું. 

વધુ જુઓ..

ગયા અક્ષય તૃતીયાથી સોનું 50% મોંઘુ થયું છે; કિંમતો 1.57 લાખને વટાવી ગઈ છે.

પવન ખેડાની અરજી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

T20 World Cup 2026 માં થઈ હતી મેચ ફિક્સિંગ ? ICC ના એંટી કરપ્શન યૂનિટે શરૂ કરી તપાસ

Women Reservation Bill - મહિલા અનામત બિલ પર અડધી રાત્રે નોટિકિકેશન રજુ કરવાનો શુ મતલબ ? સરકારના નિર્ણયને સહેલાઈથી સમજો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, 8 લોકોના મોત

વધુ જુઓ..

Akshaya Tritiya 2026: 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા, અહી જાણો શુ ખરીદવુ અને કંઈ વસ્તુઓથી બચવુ

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

શ્રી લક્ષ્મી ચાલીસા

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

આગળનો લેખ
Show comments