Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રીજમાં મૂકી કાપેલી ડુંગળી તો થઈ જાઓ સાવધાન આરોગ્ય પર પડશે ભારે

Updated: મંગળવાર, 31 જુલાઈ 2018 (15:20 IST)
ડુંગળી ખાવાના ફાયદા તો તમે સારી રીતે જાણો છો આશરે દરેક કોઈ ભોજનમાં તેનો ઉપયોગ કરે છે. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ તમને 
ફાયદની જગ્યા નુકશાન પહોંચાડે છે. 
 
ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી 
જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી. 
 
ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગર્મ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું. 

વધુ જુઓ..

કાશી વિશ્વનાથ મંદિરમાં મોટી છેતરપિંડી: VIP દર્શનનું વચન આપીને છેતરપિંડી, CCTV ફૂટેજમાં ગુનેગારો પકડાયા હોવાનું ખુલ્યું

ચંડીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હનોગી ટનલમાં બે ટ્રકો જોરદાર ટકરાઈ, જેમાં 4 લોકોના મોત થયા અને 7 ઘાયલ થયા.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વિદેશ અભ્યાસ લોન માટે કૌટુંબિક આવક મર્યાદામાં રૂ. 4 લાખનો વધારો

લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો અને અચાનક નીચે પડી ગયો... એક ૫૦ વર્ષીય મહિલાનું કરુણ મૃત્યુ થયું

શેરબજારમાં તેજી! સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી, ઇન્ફોસિસ સહિત મુખ્ય શેરોમાં ચમક

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

આગળનો લેખ
Show comments