Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈ કોલેસ્ટ્રોલ લોહીને બનાવી દે છે ઘટ્ટ અને ચિકણુ, આ અંકુરિત અનાજ ધમનીઓમાંથી બહાર કાઢશે ગંદકી

શુક્રવાર, 17 નવેમ્બર 2023 (10:24 IST)
Sprouted moong
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ - તમે જે ખાવ છો તેમાંથી નીકળનારા કણોને શરીર પચાવવામાં લાગી જાય છે. પણ જ્યારે તમે ફૈટથી ભરપૂર વસ્તુઓનુ વધુ સેવન કરો છો તો તેમાથી નીકળનારા બેડ ફેડ અને ટ્રાઈગ્લિસરાઈડ ધમનીઓમાં જઈને ચોંટવા માંડે છે અને લોહીના રસ્તા રોકવા માંડે છે. તેનાથી બ્લોકેજનો ખતરો ઝડપથી વધી જાય છે અને દિલ પર બ્લડને પંપ કરવાનુ પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં અંકુરિત મગનુ સેવન લાભકારી (Sprouted moong for high cholesterol) થઈ શકે છે. કેમ અને કેવી રીતે આવો જાણીએ તેના વિશે...  
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ ખાવાના ફાયદા  - Sprouted moong for high cholesterol in gujarati 
અંકુરિત મગને ખાવા હાઈ કોલેસ્ટ્રોલમાં તેથી લાભકારી છે કારણ કે મગ ફાઈબર અને રફેજથી ભરપૂર હોય છે અને ધમનીઓમાં બ્લોકેજનુ કારણ બને છે. આ ઉપરાંત અંકુરિત મગમાં કેટલાક એવા ક્લીનજિંગ એજંટ હોય છે જે ધમનીઓને સાફ કરે છે. ફાઈબર જે એક સ્ક્રબની જેમ કામ કરે છે. ધમનીઓમાં જમા ગંદકીને ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે. 
 
દિલ માટે લાભકારી છે અંકુરિત મગ 
 
ફણગાવેલા મગમાં વિટામિન A સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે રક્તવાહિનીઓને ખોલે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ રીતે ફણગાવેલો મૂંગ ધમનીઓ માટે ફાયદાકારક છે.
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ કેવી રીતે ખાવા જોઈએ 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ તમે અનેક રીતે ખાઈ શકો છો. તમારે આટલુ કરવાનુ છે કે મગ પર મીઠુ નાખો અને ડુંગળી અને ટામેટા મિક્સ કરીને તેને ખાવ. તમે અંકુરિત મગનુ સૂપ પણ બનાવીને પી શકો છો. તો હવે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી આજથી જ અંકુરિત મગ ખાવા શરૂ કરી દે પછી તેના ફાયદા જુઓ. 

વધુ જુઓ..

મિશન ફાઈવ મિલિયન ટ્રી’થી હરિયાળું બનશે અમદાવાદ, 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments