Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા પીવાના શોખીન છો તો ખુશ થઈ જાઓ, આ ફાયદા તેને અમૃત બનાવશે

રવિવાર, 17 જૂન 2018 (07:54 IST)
એક શોધ પ્રમાણે આ વાત સામે આવી છે કે ચાની પત્તીથી નિકળતા નેનો પાર્ટિકલ ફેફસાંના કેંસરની કોશિકાઓને વધવાથી રોકે છે. આમ તો ચાની પત્તીમાં પૉલીફેનોલ્સ, અમીનો એસિડ, વિટામિંસ અને એંટી ઓક્સીડેટસ જેવા તત્વ હોય છે. "એપ્લાઈડ નેનો મેટેરિયસલ્સ" જર્નલમાં પ્રકાશિત આ શોધમાં મળ્યું કે નેનો પાતિઅકલ ફેફસાંના કેંસરની 80 ટકા કોશિકાઓને નષ્ટ કરે છે. 
આ શોધ નેનો પાર્ટિકલ પર જોર આપે છે જે ક્વાંટમ ડાટ્સ કહેલાવે છે. આ શોધને કરનાર અને યૂકેના "સ્વાનસી યુનિવર્સિટી" માં પ્રોફેસર સુદ્જાગર પિચેમુથ કહે છે કે અમારી શોધ પહેલા કરતા 

વધુ જુઓ..

"હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ અમારી પ્રાથમિકતા છે," પીએમ મોદીએ યુએઈથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત!

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

ધાર ભોજશાળા વિવાદ - હાઈકોર્ટનો મોટો નિર્ણય, ભોજશાળાને મંદિર ગણાવ્યુ, મુસ્લિમોને નમાઝની મંજુરી નહી

વિધવાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું, ના પાડવા પર સખત માર મારવામાં આવ્યો

વધુ જુઓ..

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 મે 2026

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

આગળનો લેખ
Show comments