Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવા છે તમારા મોજા જાણો 5 કામની વાતોં

Updated: સોમવાર, 21 મે 2018 (14:23 IST)
પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ  મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે ટાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ...... 
 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે. 
 
4. ટાઈટ મોજા પહેરવાની ટેવ તમને વેરીકોજની સમસ્યાનો શિકાર બનાવી શકે છે, આટલું જ નહી, જો તમને આ સમસ્યા પહેલાથી છે, તો સ્થિતિ વધારે બગડી શકે છે. 
 
5. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે. 
 
 

વધુ જુઓ..

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમમાં મચ્યો હડકંપ, 7 ખેલાડીઓ થયા બહાર, કોચ સરફરાઝ અને ઉમર ગુલને પણ હટાવ્યા

1 સપ્ટેમ્બરથી ઘણા મોટા નિયમો બદલાયા છે! LPG સિલિન્ડર, ઓટો-ટેક્સી ભાડા અને કારના ભાવ પ્રભાવિત થશે

સપ્ટેમ્બરની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થયા; દિલ્હી અને મુંબઈ સહિત 4 મહાનગરોમાં નવી કિંમતો જાણો

કાળજુ કંપાવી દેનારી ઘટના, એક જ રૂમમાંથી મળી 21 ડેડ બોડી, માતાના ખોળામાં વળગેલી જોવા મળી નાની બાળકી, બધા તીર્થયાત્રીઓ હોવાની આશંકા

પાકિસ્તાનમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને સરકારે વરસાદને જવાબદાર ઠેરવ્યો

વધુ જુઓ..

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

નાગ પાંચમ 2026 - આજે નાગપાંચમ ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને નાગ પાંચમની કથા

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments