Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંડરગાર્મેંટસ ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

સોમવાર, 1 એપ્રિલ 2019 (07:48 IST)
સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માત્રએ દરરોજ કપડા બદલો છે તે જ રીતે અંડરગાર્મેંટસ પણ રેગુલર બદ્લવા જોઈએ ખાસકરીને ગરમીના દિવસોમાં. પણ ઘણા લોકો દરરોજ નહાવી તો લે છે પણ અંદરગાર્મેંટ  બદલતા નહી. તેનાથી ઈંફેક્શન થઈ જાય છે અને પર્સનલ પાર્ટમાં ઘણી સમસ્યાઓ હોવાનો ખતરો રહે છે. આવો જાણીએ ગંદા અંડરગાર્મેંટ પહેરવાના કારણે કઈ પરેશાનીઓ થઈ શકે છે. 
1. કિડની સ્ટોન - ગંદા અંડરગાર્મેંટ્સ  પહેરવું કે તેમની સફાઈ સારી રીતે ન કરવાના કારણે ગુપ્તાંગમાં ઈંફ્કશન થઈ જાય છે. જેનાથી કિડનીમાં સ્ટોન થવાનું ખતરો રહે છે. બે-ત્રણ દિવ અસ સુધી એક જ અંડરવિયર પહેરવાથી બ્લેડરમાં ગંદગી ચાલી જાય છે જેનાથી પથરી થઈ શકે છે. 
 
2. યૂટીઆઈ- અંડરગાર્મેંટ ન બદવાના કારણે કીટાણુ પૈદા થઈ જાય છે જેનાથી યૂટીઆઈ એટલે કે ઈંફેકશન થઈ જાય છે. તે સિવાય ગંદા ટાયલેટના ઉપયોગ કે સાફ -સફાઈ ન રાખવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 
3. સ્કિન ઈંફેકશન- કેટલાક લોકો ઘણા દિવસો સુધી એક જ અંડરવિયર પહેરી રાખે છે. જેનાથી કીટાણુ થવા લાગે છે. અને ઈફેકશન થઈ જાય છે. તેનાથી ગુપ્તાંગમાં ખંજવાળ અને રેશેજ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 
 
4. દુર્ગંધ - વધારે દિવસો સુધી એક જ અંડરગામેંટ પહેરવના કારણે દુગંધ આવવા લાગે છે. તેથી હમેશા સાફ-સુથરા અંડરવિયર જ પહેરવું. કેટલાક લોકો કપડા ધોયા પછી તેને તડકા નહી લગાવતા જેનાથી તેમાં ભેજની દુર્ગંધ આવવા લાગે છે. તે સિવાય સિંથેટિક અંડરગાર્મેંટ પહેરવાથી પણ ઈંફેક્શન થવાનો ખતરો થઈ શકે છે. 

વધુ જુઓ..

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે! આજે બજારમાં સોનું કેટલું સસ્તું થયું છે તે જાણો.

શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

પુરી જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આજથી શરૂ થાય છે. ભગવાન ગુંડિચા મંદિરમાં શા માટે જાય છે અને તેનું ધાર્મિક મહત્વ જાણો

પોલીસ દ્વારા ઓડિશાથી 1800 કિલોમીટર દૂર લઈ જવામાં આવતા આરોપી એક હોટલમાંથી ભાગી ગયો હતો; તે એક પોલીસ અધિકારીથી બચી ગયો હતો

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments