Webdunia - Bharat's app for daily news and videos

Install App

Urine Infection: યુરિનનો રંગ આવુ જોવાય તો તરત થઈ જાઓ એલર્ટ, તરત જ કરો આ કામ

Updated: શુક્રવાર, 22 જુલાઈ 2022 (12:41 IST)
Clear Urine Problem: માનવુ છે કે યુરિનનો રંગ ક્લિયર હોવો જોઈએ. તમે પૂર્ણ રૂપે હાઈડ્રેટેટ છો. પણ હેલ્થ એક્સપર્ટએ દાવો કર્યો કે યુરિન ક્લિયર થવો પણ આરોગ્ય માટે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. જાણી લો કે એક સ્વસ્થ વ્યક્તિનુ યુરિનનો રંગ  (Urine Colour) જો પીળો (Yellow) છે તો તમારી કિડની (Kidney) યોગ્ય રીતે કામ કરી રહી છે. જો તમારી યુરિન ક્લિયર છે તો તેનો અર્થ છે કે તમે જરૂરથી વધારે ફ્લૂઈડને ગ્રહણ કરી રહ્યા છો જેની જરૂર તમારા શરીરને નથી. 
 
શું હોય છે ક્લિયર યુરીન (Clear Urine) 
જો તમારી યુરિન પીળો નથી પણ પાણીને જેમ એકદમ સાફ છે તો તમને સાવધાન થઈ જવો જોઈએ. આ ખતરવનાક થઈ શકે છે. જો આવુ છે તો તમને તરત ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહને ફોલો કરવો જોઈએ. 
 
ક્લિયર યુરિનના શુ કારણ છે? 
ડાયબિટીજમાં થાય છે આ સમસ્યા 
જે દરદી ડાયબિટીજથી પીડિત છો તો તેમને ક્લિયર યુરિનનો સામનો કરવો પડી શકે છે. આવુ બૉડીમાં બ્લ્ડ શુગર લેવલ અનિયમિત હોવાના કારણે થાય છે. આ સ્થિતિમાં શરીર વધારે માત્રામાં શુગરને બૉડીથી બહાર કાઢવાનો કામ કરે છે. તેથી સામાન્યથી વધારે વાર યુરિન પાસ થાય છે. 
 
કિડનીના રોગ 
જો તમને કિડનીના રોગ છે તો તમારો યુરિન ક્લિયર હોઈ શકે છે. જો તમે નોટિસ કરો છો કે તમારો યુરિક ક્લિયર છે તો તમને તરત  ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
વધારે માત્રામાં પાણી પીવુ 
જો તમે જરૂરથી વધારે પાણી પીવો છો તો પણ તમારો યુરિન ક્લિયર થશે. જાણી લો કે જરૂરથી વધારે પાણી પીવુ પણ  ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કારણ કે તેનાથી શરીરૢમાં સોડિયમ લેવલ ઓછુ થઈ જાય છે. 

વધુ જુઓ..

પેપર લીકનું રાજકારણ ન કરો... જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર

Electric Scooter કેવી રીતે શહેરની મુસાફરીને સરળ બનાવી રહ્યા છે, ક્યા ફીચર્સ લોકોને લોભાવી રહ્યા છે

'ઉપવાસ તોડો, લડાઈ અટકશે નહીં' - અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને અપીલ કરી

LIVE: રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફ્રેસ, પેપર લીક અને લાઠીચાર્જ પર ઉઠાવી રહ્યા છે સવાલ

મહારાષ્ટ્રમાં સાડી ન લાવવા બદલ પત્નીએ પતિની કરી હત્યા, પ્રેશર કુકરના ઢાંકણથી માર્યા પછી ગળુ દબાવ્યુ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments