Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિફાઈંડ Oil ખાવ છો તો જરૂર રાખો આ વાતનુ ધ્યાન

સોમવાર, 12 ડિસેમ્બર 2016 (11:51 IST)
ઘણા લોકો જમવાનું બનાવતી વખતે સરસવનુ તેલ કે ઘી નો ઉપયોગ કરવાને બદલે રિફાઈંડનો પ્રયોગ કરે છે. તમે પણ રસોઈમાં વધુ રિફાઈંડ જ વાપરો છો તો તમારે માટે આ જાણવુ ખૂબ જરૂરી છે કે તે તમારા આરોગ્ય પર શુ અસર નાખી રહ્યુ છે. આ સ્વાદ વધારવાની સાથે સાથે તમારા આરોગ્ય માટે તકલીફ વધારી રહ્યુ છે. 
 
કેટલાક લોકોનુ કહેવુ છે કે તેઓ રિફાઈંડનો ઉપયોગ દિલની બીમારીના સંકટને ઓછુ કરીને કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવા માટે કરે છે. આ લોકો કદાચ એ નથી જાણતા કે અસલમાં આવુ કશુ નથી.  બજારમાં વેચાનારા રિફાઈંડમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કોઈપણ ઓર્ગેનિક વસ્તુ હોતી નથી. જે શરીરમાં ઝેરીલા તત્વોનુ નિર્માણ કરે છે. એક શોધમાં આ વાત સામે આવી છે કે રિફાઈંડ ઑઈલનો ઉપયોગ કરવાને બદલે સરસવના તેલમાં રસોઈ બનાવવી યોગ્ય છે. તેલમાં જોવા મળતી ચિકાશ શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તેમા ફૈટી એસિડ પણ જોવા મળે છે. 
 
રિફાઈંડમાં ચિકાશ અને ફૈટી એસિડ બંનેની કમી હોય છે. જેનાથી શરીરને કોઈ સ્વાસ્થ્ય લાભ મળતો નથી. આ શરીરના પ્રાકૃતિક અંગોની ચિકાશને ખતમ કરી દે છે. જે ધીરે ધીરે સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. શરીરને ફૈટી એસિડ ન મળવાને કારણે ત્વચા સંબંધી રોગ થવાનો ખતરો પણ બની શકે છે. શોધ મુજબ જમવાનુ બનાવતી વખતે સરસવ, જૈતૂન, નારિયળનુ તેલ અને ઘી રિફાઈંડ કરતા સારુ છે. 

વધુ જુઓ..

KKR Qualification Scenario: કલકત્તાએ કર્યુ શાનદાર કમબેક, પણ પ્લેઓફ માટે કરવી પડશે સખત મહેનત

ગુજરાતના ગંજ બજારના ભાવ - Gujarat Mandi Bhav

PM Kisan Yojana: ક્યાક અટકી ન જાય પીએમ કિસાન યોજનાનો 23 મો હપ્તો, પૈસા આવતા પહેલા કરી લો આ કામ

ઇબોલા વાયરસ અંગે એડવાઇઝરી જારી, દેશના તમામ પ્રવેશ સ્થળો પર સ્ક્રીનીંગ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ: કાલુપુર ઓવરબ્રિજ 4 દિવસ માટે રાત્રિના સમયે બંધ રહેશે

વધુ જુઓ..

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

આગળનો લેખ
Show comments