Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણું ઓછા કરવાના સરળ અને અસરદાર ઉપાય

રવિવાર, 16 જુલાઈ 2017 (10:03 IST)
આમ તો અમે પાણીના ઉપયોગ ઘણા રીતે કરે છે. પણ વધારે પાણી તરસ બુઝાવા માટે પીવે છે. શું તમને ખબર છે કે પાણીથી અમે પોતે જાડાપણું ઓછી કરી શકે છે. આ વો જાણીએ પાણી થી કેવીરીતે થાય છે જાડાપણું ઓછું.... 
 
1. સિપ-સિપ કરીને પીવું 
પાણીને હમેશા ઘૂંટ-ઘૂંટ ભરીને પીવું જોઈએ આથી અમારું શરીર ઠીક રહે છે અને જાડાપણું વધવાના ચાંસ ઘટી જાય છે.  
 
2. પાણી પીવું 
એક સાથે પાણી પીવાથી જાડાપણું વધવાનું ડર બન્યું રહે છે. આથી પાણી રૂકી-રૂકી પીવું જોઈએ. દિવસમાં 2-4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. 
 
3.ખાલી પેટ 
સવારે ખાલી પેટ રોજ ગરમ પાણી જરૂર પીવો. આથી જાડાપણું દૂર થઈ જાય છે. 
 
4. ઠંડા પાણી 
ફ્રીજનું ઠંડુ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ કારણકે વધારે માત્રામાં ઠંડા પાણી પીવાથી જાડાપણું વધી જાય છે. 
 
5. ભોજન કર્યા પછી 
ભોજન કરતા સમયે પાણીનું સેવન ન કરીને અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. 

વધુ જુઓ..

Onion Price Hike Alert: ડુંગળીના ભાવ આપણને રડાવે છે? ભાવ 60 પ્રતિ કિલો સુધી પહોંચે છે

મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બદલવાની તૈયારી? હાર્દિક પંડ્યાના સ્થાને આ 3 ખેલાડીઓ છે રેસમાં સૌથી આગળ

શું સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે? આજે નવી બિહાર સરકાર માટે ફ્લોર ટેસ્ટ છે. જાણો શું થાય છે અને શા માટે તેની જરૂર છે.

બાંગ્લાદેશે પાકિસ્તાન ક્રિકેટને આપ્યો એક વધુ ઝટકો, પોતાના ખેલાડીને મોકલવાનો કર્યો ઈન્કાર

દિલ્હીના કરોલ બાગમાં ખુલ્લી ગોળીબાર, એક વ્યક્તિ ઘાયલ

વધુ જુઓ..

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

શ્રી વૈભવ લક્ષ્મીજીની આરતી

Aaj nu panchang - આજનુ પંચાગ -24 એપ્રિલ

આગળનો લેખ
Show comments