Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણું ઓછા કરવાના સરળ અને અસરદાર ઉપાય

રવિવાર, 16 જુલાઈ 2017 (10:03 IST)
આમ તો અમે પાણીના ઉપયોગ ઘણા રીતે કરે છે. પણ વધારે પાણી તરસ બુઝાવા માટે પીવે છે. શું તમને ખબર છે કે પાણીથી અમે પોતે જાડાપણું ઓછી કરી શકે છે. આ વો જાણીએ પાણી થી કેવીરીતે થાય છે જાડાપણું ઓછું.... 
 
1. સિપ-સિપ કરીને પીવું 
પાણીને હમેશા ઘૂંટ-ઘૂંટ ભરીને પીવું જોઈએ આથી અમારું શરીર ઠીક રહે છે અને જાડાપણું વધવાના ચાંસ ઘટી જાય છે.  
 
2. પાણી પીવું 
એક સાથે પાણી પીવાથી જાડાપણું વધવાનું ડર બન્યું રહે છે. આથી પાણી રૂકી-રૂકી પીવું જોઈએ. દિવસમાં 2-4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. 
 
3.ખાલી પેટ 
સવારે ખાલી પેટ રોજ ગરમ પાણી જરૂર પીવો. આથી જાડાપણું દૂર થઈ જાય છે. 
 
4. ઠંડા પાણી 
ફ્રીજનું ઠંડુ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ કારણકે વધારે માત્રામાં ઠંડા પાણી પીવાથી જાડાપણું વધી જાય છે. 
 
5. ભોજન કર્યા પછી 
ભોજન કરતા સમયે પાણીનું સેવન ન કરીને અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો

RE-NEET પર તંત્રની કડક નજર: અમદાવાદના 23 સેન્ટરો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

બેક ટૂ બેક ઘમાકાથી ધ્રુજી ગયુ પાકિસ્તાન, 7 લોકોના મોત, 3 ઘાયલ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments