Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીના ડાઘ સૂખ્યા પછી કાળા શા માટે થઈ જાય છે

રવિવાર, 12 જાન્યુઆરી 2020 (12:14 IST)
તમે જોયું હશે જ્યારે ક્યારે ક્યાં પણ અમે ઈજા લાગી જાય છે અને થોડું લોહી ધરતી પર પડે છે તો આ લોહીનો લાલરંગનો ડાઘ બની જાય છે અને તે ડાઘ થોડા સમય પછી કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોહીના ડાઘ શા માટે કાળા થઈ જાય છે જો નહી તો આવો તમને જણાવીએ છે આવું શા માટે 
 
હકીકતમાં અમારા લોહીનો લાલ રંગનો હીમોગ્લોબિન અને ઓક્સીજનના કારણ હોય છે. જેના કારણે આ લાલ રંગ જોવાય છે અને સાથે જ લોહીમાં આયરન અને ઑક્સીજનની પ્રચુર માત્રા હોય છે પણ જેમજ લોહી અમારા શરીરથી જુદો હોય છે તેમાંથી ઓક્સીજનની માત્રા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જો લોહી ડી-ઑક્સીકૃત થઈ જાય છે અને લોહીમાં ઓક્સીજનની ઉણપના કારણે લોહીનો લાલ રંગ ધીમે-ધીમે ઓછું થઈ જાય છે અને લોહી કાળા રંગના જોવાવા લાગે છે. 
 

વધુ જુઓ..

અયોધ્યા રામ મંદિરમાં નવી મુશ્કેલી! 23 કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા

ઈરાનનો ઓમાનના દુકમ બંદર પર હુમલો, કતારમાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ.

ચીનમાં પૂરે તબાહી મચાવી, રસ્તાઓ પર સેંકડો સાપ તરી રહ્યા છે; વિડિઓ તમને ચોંકાવી દેશે

બુલેટ ટ્રેન અંગે 5 મુખ્ય અપડેટ્સ: કયા રૂટ પર દોડશે અને ક્યારે શરૂ થશે? જાણો રેલ્વે મંત્રીએ શું કહ્યું.

Weather updates- 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હીમાં હીટવેવની ચેતવણી

વધુ જુઓ..

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

આગળનો લેખ
Show comments