Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીના ડાઘ સૂખ્યા પછી કાળા શા માટે થઈ જાય છે

રવિવાર, 12 જાન્યુઆરી 2020 (12:14 IST)
તમે જોયું હશે જ્યારે ક્યારે ક્યાં પણ અમે ઈજા લાગી જાય છે અને થોડું લોહી ધરતી પર પડે છે તો આ લોહીનો લાલરંગનો ડાઘ બની જાય છે અને તે ડાઘ થોડા સમય પછી કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોહીના ડાઘ શા માટે કાળા થઈ જાય છે જો નહી તો આવો તમને જણાવીએ છે આવું શા માટે 
 
હકીકતમાં અમારા લોહીનો લાલ રંગનો હીમોગ્લોબિન અને ઓક્સીજનના કારણ હોય છે. જેના કારણે આ લાલ રંગ જોવાય છે અને સાથે જ લોહીમાં આયરન અને ઑક્સીજનની પ્રચુર માત્રા હોય છે પણ જેમજ લોહી અમારા શરીરથી જુદો હોય છે તેમાંથી ઓક્સીજનની માત્રા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જો લોહી ડી-ઑક્સીકૃત થઈ જાય છે અને લોહીમાં ઓક્સીજનની ઉણપના કારણે લોહીનો લાલ રંગ ધીમે-ધીમે ઓછું થઈ જાય છે અને લોહી કાળા રંગના જોવાવા લાગે છે. 
 

વધુ જુઓ..

VIDEO: ઋષભ પંતે લાઈવ ટીવી પર કહી દીધી અશ્લીલ વાત, હાર કે પછી ટીમ ઈંડિયા, શુ છે આનુ કારણ

આજે બંઘ રહેશે 15 લાખથી વધુ દવાની દુકાનો, ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં હડતાળ કરશે છુટક વેપારી

સેન્સેક્સ 394 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો, આ શેરોમાં ભારે નુકસાન

જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી ઇમારતો હચમચી ગઈ

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનવાથી ખતરો વધશે! 17 રાજ્યોમાં તોફાન, વરસાદ અને ગરમીના મોજા માટે ડબલ એલર્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments