Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

Updated: બુધવાર, 5 નવેમ્બર 2014 (11:01 IST)
તા. ૫-૧૧-૨૦૧૪, બુધવાર
 

કારતક સુદ તેરસ (ચૌદશનો ક્ષય)
વૈકુંઠ ચતુદર્શી- જૈન ચોમાસી ચૌદશ
પંચક સાંજના ૪ ક ૫૭ મિ. સુધી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
જન્મ રાશિ : આજે સાંજના ૪ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા (સ્વા) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર-તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન ચંદ્ર- સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ  રાષ્ટ્રીય દિનાંક : કારતક /૧૪/
માસ-તિથિ-વાર : કારતક સુદ તેરસ બુધવાર (ચૌદસનો ક્ષય) વ્રજ માસ : કારતક
- વૈકુંઠ ચર્તુદશી. વિષ્ણુપૂજન
- ચૌદશનો ક્ષય છે. અશુભ.
- પંચક સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી
- જૈન ચોમાસી ચૌદશ.
- મૃત્યુયોગ સાંજના ૪ ક. ૫૭ મિ. થી શરૃ

વધુ જુઓ..

ચોમાસામાં તાવ હોય તો કેવી રીતે ઓળખશો કે ડેગૂ, મલેરિયા છે કે વાયરલ ફિવર ? જાણો ક્યારે તપાસ કરાવવી જોઈએ

હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો

નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પનીર કટલેટ બનાવો; તે બાળકોના લંચ બોક્સ માટે પણ એક સંપૂર્ણ વિકલ્પ છે.

આખી રાત સૂવા છતાં દિવસે રહે છે થાક અને આળસ ? ક્યાંક તમારા શરીરમાં આર્યનની ઉણપ તો નથી ને, જાણી લો મુખ્ય લક્ષણ

પનીર પેપર ફ્રાય: મહેમાનો માટે બનાવો ટેસ્ટી અને મસાલેદાર સાઇડ ડિશ

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

Show comments