Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્રત માટે ફળાહારી બટાકાવડા

મંગળવાર, 18 જુલાઈ 2017 (15:47 IST)
જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું વાત હોય, તો આવો અમે બનાવતા શીખડાવે છે તમને બટાટા વડા એ પણ ફળાહારી 
જરૂરી સામગ્રી 
4  બટાટા મોટા  
અડધી નાની ચમચી કાળી મરી પાઉડર 
અડધા મોટા ચમચી આમચૂર પાઉડર કે પછી અનાર દાણા 
સ્વાદમુજબ સિંધાલૂણ 
ખીરું બનાવા માટે 
1 કપ રાજગરાના લોટ 
અડ્ધી નાની ચમચી જીરું 
જરૂર પ્રમાણે પાણી 
સિંધાલૂણ સ્વાદમુજબ 
તળવા માટે તેલ 
 
* બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને પેસ્ટ બનાવી લો. કાળી મરી અને આમચૂર નાખી મિક્સ કરી લો. 
* હવે આ મિશ્રનના મધ્યમ આકારના વડા બનાવો અને હથેળીથી હળવું દબાવી લો. 
ત્યારબાદ એક વાટકીમાં રજગરાનો લોટમાં અડધી ચમચી જીરું અને સિંધાલૂણ મિક્સ કરો.  પછી તેમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. 
* હવે એક કડાહીમાં તેલ નાખી ગરમ કરિ તાપને મધ્યમ રાખો. 
* જ્યારે તેલ ગર્મ થઈ જાય તો વડાને ખીરુંમાં લપેટીને તેલમાં નાખો અને સો નેરી થતા સુધી ફ્રાઈ કરો. 
* વડાને કિચન પેપર પર મૂકો. જેથી તેનો વધારે તેલ નિકળી જાય. ગરમા ગરમ બટાટા વડાને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

વધુ જુઓ..

Petrol Diesel Purchase New Rule: હવે તમે આનાથી વધુ કિંમતે પેટ્રોલ અને ડીઝલ રિફિલ કરી શકતા નથી; નવા નિયમો વિશે જાણો

Monsoon Alert- આ તારીખે ચોમાસુ નિર્ધારિત સમય કરતા 5 દિવસ વહેલું આવી જશે. કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે વધુ એક સારા સમાચાર આપ્યા

દિલ્હીની રેખા સરકારે અઠવાડિયામાં બે દિવસ Work From Home કરવાની જાહેરાત કરી

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ: વડોદરામાં તૈયાર થયું દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટ

રેબીઝ ફ્રી અમદાવાદ-2030: 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરાશે, અત્યાર સુધીમાં 5,000થી વધુ શ્વાનોમાં ચીપ લગાવાઈ

વધુ જુઓ..

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments