Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો

બુધવાર, 17 એપ્રિલ 2019 (20:56 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. રસ્તાપર ચાલતા તેમનો નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે. જે સાધક વિધિપૂર્વક સાધનાથી હનુમાનજીની કૃપા મેળવે છે, તેને કેટલાક નિયમોનો પાલન કરવુ જોઈએ. 
*હનુમાન સાધનામાં શુદ્દતા અને પવિત્રતા ફરજિયાત છે. પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલું હોવું જોઈએ. 
* હનુમાનજીને તલનો તેલમાં મળેલા સિંદૂરનો લેપ કરવું જોઈએ. 
* હનુમાનજીને કેસરની સાથે ઘસેલું ચંદન લગાવું જોઈએ. 
* લાલ અને પીળા મોટા ફૂળ અર્પિત કરવું જોઈએ. કમળ, ગલગોટા, સૂર્યમુખીના ફૂલ અર્પિત કરતા પર હનુમાનજી પ્રસન્ન હોય છે. 
* નૈવેદ્યમાં સવારે પૂજનમાં ગોળ-નારિયળનો વાટકી અને લાડું, બપોરે ગોળ, ઘી અને ઘઉંની રોટલીનો ચૂરમા કે જાડી રોટલી અર્પિત કરવી જોઈએ. રાત્રેમાં કેરી, જામફળ, કેળા વગેરે ફળોનો પ્રસાદ અર્પિત કરવું. 
* જે નૈવૈધ હનુમાનજીને અર્પિત કરાય છે, તેને સાધકને ગ્રહણ કરવું જોઈએ. 
* મંત્ર જપ બોલીને કરી શકાય છે. હનુમાનજીની મૂર્તિની સાએ તેના નેત્રને જોતા મંત્રના જપ કરવું. 
પણ મહિલા તેના આંખને ન જોઈ ચરણની તરફ જુઓ. 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

સરગવાનું શાક બનાવવાની રીત

જો તમે દરરોજ સવારે તમારા ચહેરા પર તાજું એલોવેરા લગાવો તો શું થાય છે?

ઘરે શાકભાજી નથી, તો ચિંતા કરશો નહીં, આ ઝડપી અને મસાલેદાર ડુંગળીનું શાક બનાવો

વધુ જુઓ..

Adhik Maas 2026: આજથી અધિક માસ શરૂ, જાણો આ પવિત્ર મહિનામાં શું કરવું અને શું ન કરવું?

Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

આગળનો લેખ
Show comments