Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

Updated: બુધવાર, 9 એપ્રિલ 2025 (16:41 IST)
હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?
મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. તમે આ દિવસે ગમે ત્યારે તેમના માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવી શકો છો. 

ALSO READ: Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ
 
જ્યારે પણ તમે ભગવાન હનુમાનની પૂજા કરો ત્યારે માત્ર સરસવના તેલનો દીવો કરો

હનુમાનજીના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે દરેક વ્યક્તિએ ખાસ કરીને મંગળવાર કે શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
 
આ દિવસે હનુમાન ચાલીસા અથવા હનુમાનજીના મંત્રોનો જાપ કરતી વખતે તેલનો દીવો કરવો જોઈએ.

આ સમય દરમિયાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માટીના દીવાઓનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.  આ સિવાય દરરોજ રાત્રે રામ ભક્ત હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

Edited By- Monica sahu

વધુ જુઓ..

શું ડાયાબિટીસના દર્દીઓ દૂધ પી શકે છે ? જાણો કેટલી માત્રા સુરક્ષિત છે અને શું દૂધ પીવાથી શુગર વધે છે ?

ચટપટા અને મસાલેદાર શેજવાન પોહા

Kitchen Tips- આ વસ્તુઓને રેફ્રિજરેટરના દરવાજામાં સંગ્રહ કરવાનું ટાળો, નહિ તો બગડી શકે ક્વોલીટી

બચેલી રોટલીમાંથી બનાવો ક્રિસ્પી રોટલી કટલેટ

જુવારનો લોટ છે આરોગ્ય માટે લાભકારી, જાણો તેના અગણિત ફાયદા

વધુ જુઓ..

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

આગળનો લેખ
Show comments