Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરુ કરડી ગયું છે તો કરો સૌથી પહેલા આ 5 કામ, નહીંતર…

રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (07:32 IST)
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ શુ ફર્સ્ટ એડ પોતાને કે અન્ય વ્યક્તિને આપવી જોઇએ.. તો ચાલો જોઇએ શુ કરવું જોઇએ.
1. – જે જગ્યા પર કૂતરો કરડી ગયું છે તે જગ્યા પર પાણીની તીવ્ર ધારથી ઘણી વાર ધુઓ જેથી બેક્ટેરિયા અને જીવાણું ત્યાંથી સાફ થઇ જાય છે. જો તમારા ઘરે એંટીબેક્તીરિયલ સાબુ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. ત્યારબાદ જો ઘામાંથી લોહી નીકળી રહ્યું છે તો તેને રોકવું ખૂબ જરૂરી હોય છે. તેના માટે તમારે અસરકારક ભાગને જોરથી દબાવી રાખો.
 
3. કૂતરાના કરડવા પર સૌથી જરૂરી છે કે તમે પોતાને કૂતરાના કરડવા પર થતા ઇન્ફેક્શનથી બચાવો. તેના માટે અસરકારક ભાગને સાફ કરીને તરત એન્ટી 
 
બાયોટિક ક્રીમ લગાવો. જેનાથી ઇન્ફેક્શન ફેલાવવાની આશંકા ઓછી થઇ જાય.
4. એન્ટી બાયોટિક ક્રીમ લગાવ્યા બાદ કૂતરુ કરડ્યુ હોય તે જગ્યા પર પટ્ટી બાંધી લો. જેથી ઘા પર ફરી વખત ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે નહીં.
 
5. આ ફર્સ્ટ એડ પોતે કર્યા બાદ જલદી થી જલદી ડોક્ટરની પાસે જાઓ અને તરત જ ઇન્જેક્શન લઇ લો.

વધુ જુઓ..

કેદારનાથ ટ્રેક પર બે યુવાનોએ શોર્ટકટ રસ્તો અપનાવ્યો, લપસીને ઊંડી કોતરમાં પડી ગયા; એકનું મોત થયું અને બીજાની હાલત ગંભીર છે

ડેડ બૉડીને લઈને ગંદી કમેંટ, 370 ની બિરયાની પછી ટ્રોલ થઈ મહિલા ડોક્ટર

શુ છે 370 રૂપિયાની બિરયાની વિવાદ ? જેના પર સોશિયલ મીડિયા પર મચી બબાલ, પ્રણિત મોરેના શો માં યુવકે એવુ તો શુ કહી દીધુ

CBSEની OSM સિસ્ટમમાં ખામીઓ શોધનાર 17 વર્ષીય વિદ્યાર્થીને IIT કાનપુરમાં નોકરી મળી

દિલ્હી-NCR સહિત 15 રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે? IMDએ જાહેર કરી સંભવિત તારીખો

વધુ જુઓ..

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu panchang - આજનુ પંચાગ -11 જૂન 2026

આગળનો લેખ
Show comments