Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Homeopathy Day- વિશ્વ હોમ્યોપેથી દિવસ ક્યારે ઉજવાય છે

સોમવાર, 10 એપ્રિલ 2023 (12:56 IST)
World Homeopathy Day 2023:તાજેતરમાં ચિકિત્સા પ્રણાલીઓ રોગની રોકથામ અને ઉપચાર માટે તમારા દાર્શનિક દ્ર્ષ્ટિકોણમાં ભિન્ન હોય છે. અમે ઘણી વાર દુવિધામાં રહીએ છે કે અમે સારવાર માટે શું ચયન કરવુ- આયુર્વેદિક, એલોપેથી કે હોમિયોપેથી ઉપચાર. 18મી સદીમાં ભારતમાં આવ્યુ હોમિયોપેથી આજે પૂર્ણ રીત ભારતીય સંસ્કૃતિમાં આત્મસાત થઈ ગયો છે. જેમ જેમ હોમિયોપેથીના તેનો વ્યાપ વધી રહ્યો છે, લોકોનો તેમાં વિશ્વાસ પણ વધી રહ્યો છે. આજે વિશ્વના ઘણા દેશોમાં હોમિયોપેથીની સારવાર કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં હોમિયોપેથીનું મહત્વ અને દવાની દુનિયામાં તેનું યોગદાન આને ચિહ્નિત કરવા માટે, વિશ્વ હોમિયોપેથી દિવસ વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
 
દવાની દુનિયામાં હોમિયોપેથીના યોગદાનને યાદ કરવા દર વર્ષે 10મી એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ (World Homoeopathy Day) મનાવવામાં આવે છે. હોમિયોપેથીના સ્થાપક, જર્મન ચિકિત્સક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે.10 એપ્રિલ, 1755 ના રોજ પેરિસમાં જન્મેલા, હેનેમેન એક વખાણાયેલા વૈજ્ઞાનિક, મહાન વિદ્વાન અને ભાષાશાસ્ત્રી હતા જેમણે હોમિયોપેથીના ઉપયોગ દ્વારા લોકોને સાજા કરવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. 2 જુલાઈ, 1843 ના રોજ તેમનું અવસાન થયું

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

આગળનો લેખ
Show comments