Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti- શનિજયંતિ પર આટ્લું કરો.. જરૂર વાંચો(Video)

શનિજયંતિ પર આટ્લું કરો

બુધવાર, 24 મે 2017 (20:19 IST)
શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો. 
 
અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને  તિજોરીમાં મુકો. 
 
અમાસના દિવસે કાળા રંગના કૂતરાને ઘરે લાવી ઘરના સભ્યની જેમ રાખો અને તેની સેવા કરો. જો એવું ના કરી શકાય તો કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. કૂતરો શનિદેવનું વાહન છે. તેથી જે કૂતરાને ખવડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
પીપળાને જળ અર્પિત કરો. 
 
કાળા રંગના વસ્ત્ર પહેરો. 
 
તલ અને અડદથી બનેલી રસોઈ ગરીબોને આપો.
 
આખા અડદ કોઈ ભિખારીને દાન કરો કે કાગળાને ખવડાવો. 
 
આજના દિવસે દારૂ અને માંસનો ત્યાગ કરો. 
 
શનિ સંબંધી સંબંધી ચિંતાઓને નિવારણ માટે શનિ મંત્ર વિશેષ રૂપથી શુભ રહે છે.  
 
ॐ धनदाय नम:
 
ॐ मन्दाय नम:
 
ॐ मन्दचेष्टाय नम:
 
ॐ क्रूराय नम:
 
ॐ भानुपुत्राय नम:
 
ॐ शनैश्वराय नम: 
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

વધુ જુઓ..

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

5 Types Buttermilk Recipe- 5 વિવિધ પ્રકારના છાશ (Best for Diet)

World Earth Day- જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

સવારે રોજ બે બાફેલા ઈંડા ખાવાથી શું થશે, જાણો આરોગ્યને થશે શું લાભ ?

Mango juice Recipe - શાહી કેરીનો રસ

વધુ જુઓ..

આજે સ્કંદ ષષ્ઠીનો પવિત્ર તહેવાર છે, જાણો શુભ સમય અને પૂજા વિધિ

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

ભગવાન કાર્તિકેયની આરતી- જય જય આરતી વેણુ ગોપાલા

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments