Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dattatreya mantra- ગુરુ દત્તાત્રેય મંત્ર

શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (12:35 IST)
Dattatreya guru mantra in gujarati- ભગવાન દત્તાત્રેયના આ 4 મંત્ર જીવનની તમામ પરેશાનીઓ દૂર કરશે
 
શાસ્ત્રો અનુસાર ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય સર્વવ્યાપી છે. તેમની પૂજા કરવાથી માણસ બુદ્ધિ, જ્ઞાન અને બળ પ્રાપ્ત કરે છે. ભગવાન દત્તાત્રેયના મંત્રો શત્રુના અવરોધોને દૂર કરવામાં અસરકારક છે. ભગવાન દત્ત તેમના ભક્તોને આવનારી પરેશાનીઓ તરત જ દૂર કરી દે છે.
 
શાસ્ત્રો અનુસાર ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય સર્વવ્યાપી છે. તેમની પૂજા કરવાથી માણસ બુદ્ધિ, જ્ઞાન અને બળ પ્રાપ્ત કરે છે. ભગવાન દત્તાત્રેયના મંત્રો શત્રુના અવરોધોને દૂર કરવામાં અસરકારક છે. ભગવાન દત્ત તેમના ભક્તોને આવનારી પરેશાનીઓ તરત જ દૂર કરી દે છે.

દત્તાત્રેય મંત્ર
ૐ દ્રાં દત્તાત્રેયાય નમ:

દત્ત ગાયત્રી મંત્ર -datta gayatri mantra

ૐ દિગંબરાય વિદ્મહે યોગીશ્રારય્ ધીમહી તન્નો દત: પ્રચોદયાત'

ઉપર જણાવેલ મંત્રોનો સ્ફટિક જપમાળાથી દરરોજ 108 વાર જાપ કરવો જોઈએ.
 
ભગવાન દત્તાત્રેય  બીજ મંત્ર
દક્ષિણામૂર્તિ બીજમ ચ રામા બીકેન સંયુક્તમ્ ।
દ્રમ ઇત્યેકાક્ષરમ્ જ્ઞેયમ્ બિન્દુનાથાકલાત્મકમ્
દત્તસ્યાદિ મન્ત્રસ્ય દાત્રેય સ્યાદિમસ્વરહા
તત્રસ્થારેપં સંયુક્તં બિન્દુનાદા કલાત્મિકા
યતત બીજમ્ માયાપા રોકમ્ બ્રહ્મા-વિષ્ણુ-શિવ નામકમ્


Edited By- Monica sahu 

વધુ જુઓ..

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

Aaj Nu panchang- આજનુ પંચાગ -25 એપ્રિલ

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

આગળનો લેખ
Show comments