Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય ...

Updated: સોમવાર, 29 મે 2017 (17:36 IST)
રાત્રે હૂંફાણા પાણીથી નહાવીને સૂવાથી આરોગ્યના ફાયદા 
 
સારી ઉંઘ આરોગ્યની કુંજી છે. ઉંઘ સારી ન આવે , તો ફિટ નહી રહી શકાય છે. રાત્રે સૂતા પહેલા નહાવાથી ઉંઘ સારી આવે છે . આથી દિવસભરની થાક પણ ઉતરી જાય છે. નહાવાના પાણીમાં સુંગંધિત તેલના ટીંપા નાખી  દો. આથી તન મન મહકી જશે અને સારી ઉંઘ આવશે. સવારે પણ ફ્રેશ ફીલ કરશો. 
હેરાની થશે પણ રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય છે. રાત રે નહાવાથી જાડાપણું ઓછું થવાની શકયતા બની રહે છે. 
ત્વચા સંબંધી રોગોથી છુટકારો મળે છે . સંક્રમણ ખતરા નહી રહેતા. ત્વચા નિખરે છે. 
મૂડ ઠીક રાખવામાં મદદગાર છે રાત્રે સૂતા પહેલા નહાવાથી માંસપેશીઓ રિલેક્સ થઈ જાય છે. માથાના દુખાવા દૂર થઈ જાય છે. 

વધુ જુઓ..

Gen Z ને રીઝવવા BJP નો માસ્ટરપ્લાન: બનાવી સ્પેશિયલ ટીમ; જાણો કોણ-કોણ થશે સામેલ અને શું હશે કામ?

પુત્રીએ પ્રેમી સાથે મળીને કરી પિતાની હત્યા, રોક-ટોક બની હત્યાનુ કારણ, પોલીસે બંનેની કરી ધરપકડ

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

આગળનો લેખ
Show comments