Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - આ ચા પીવાથી દૂર રહેશે અનેક બીમારીઓ... !

Updated: બુધવાર, 7 જૂન 2017 (15:10 IST)
મોટાભાગના લોકોને આદુની ચા ખૂબ પસંદ હોય છે. 1 કપ આદુની ચા શરદી તાવ ભગાડવા માટે કોઈપણ દવા કે ઔષધિથી અનેકગણુ વધુ લાભકારી હોય છે. આદુની ચા ના બીજા પણ અનેક લાભ હોય છે. આવો જાણીએ કેવી રીતે બને છે આદુની ચા. 
 
સામગ્રી - એક મોટી ચમચી ઓર્ગેનિક મધ, 1/4 કપ નાની ચમચી વાટેલી હળદર, 1/4 ચમચી વાટેલી હળદર, 1/4 નાની ચમચી વાટેલુ આદુ, 1 કપ પાણી, 1/4 કપ નારિયળનું દૂધ. 
 
બનાવવાની રીત - આદુની ચા બનાવવી ખૂબ જ સહેલી હોય છે. સૌ પહેલા પાણી ગરમ કરી લો. તેમા આદુ અને હળદર નાખીને 7-10 મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી દૂધ અને મધ નાખીને ચાને કપમાં કાઢી લો. 
 
આદુની ચા પીવાના ફાયદા.. 
 
- આદુ કૈસર જેવી ભયાનક બીમારીથી શરીરને બચાવી રાખે છે. આ કેંસરને જન્મ આપનારા સેલ્સને ખતમ કરે છે.  એક શોધના 
હિસાબથી આદુ  સ્તન કેંસર જન્મ આપનારા સેલને વધતા રોકે છે. 
 
- આ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે. જેને કારણે પણ આપ શીતજનિત બીમારીઓથી બચ્યા રહો છો.  
 
- ભૂખ ન લાગતા આદુની ચા પીવી તમારે માટે લાભદાયક છે. આદુ ભૂખ વધારવામાં સહાયક હોય છે. રોજ તેનુ સેવન તમે નિયમિત રૂપે ભૂખ લાગવા અને પાચનને યોગ્ય કરવામાં મદદ કરશે. 
 
- આ તમારા બીપીને સામાન્ય કરવામાં પણ સહાયક છે. આ પાચન તંત્રને સારુ કર્ય કરવા માટે પણ પ્રેરિત કરે છે. 
 
- આદુ શરદી તાવ ફેલાવનારા વાયરસને રોકવા માટે એક ખૂબ જ પ્રભાવશાળી ઔષધિ છે. 
 
- આદુના ગરમી ઉત્પન્ન કરનારા ગુણ શરીરમાં લોહીનો સ્ત્રાવ, ઓક્સીજન, વિટામીન અને મિનરસ્લના સ્ત્રાવને વધારે છે. આદુ સ્ટ્રોકના સંકટને પણ ઘટાડે છે.  

વધુ જુઓ..

તેલંગાણા વરસાદની અછતનો સામનો કરી રહ્યું છે અને કોંગ્રેસ સરકાર ભગવાન વરુણને પ્રસન્ન કરવા માટે 'મહા વરુણ યજ્ઞ' કરી રહી છે.

આવો ને ગભરાશો નહી, રાહુલ ગાંધી બસ થોડી ધુલાઈ કરશે, સંજય રાઉતે પીએમ મોદી અને અમિત શાહ પર કસ્યો તંજ

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત, નાગરિકોનો અદ્ભુત ઉત્સાહ

45 કિલો સડેલું માંસ અને એક્સપાયર થયેલું દૂધ, ગ્રાહકોને ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસી રહ્યો હતો આ પ્રખ્યાત પબ

LIVE: હવે આરપારની લડાઈમાં ઉતર્યા વિદ્યાર્થીઓ, રાંચીમાં વિધાનસભા માર્ચ શરૂ, કાંટાડા તારોની બૈરિકેડિંગ

વધુ જુઓ..

Evrat Jivrat Ni Vrat Katha - ક્યારે છે એવરત જીવરત વ્રત 2026 ?વાંચો એવરત જીવરત વ્રત ક થા

Divaso 2026- દિવાસાનું ધાર્મિક મહત્વ

Divaso - દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત, જાણો દિવાસાનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 ઓગસ્ટ, 2026

Kamika Ekadashi Vrat Katha - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments