Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદર અને આદુંની ગુણકારી ચાના 6 આરોગ્ય ફાયદા

ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (15:10 IST)
ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યો હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગથી પણ બચાવે  છે. હળદર અને આદુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 
 
કેવી રીતે બનાવશો હળદર-આદુંવાળી ચા 
 
એક પેનમાં પાણી લઈને તેને ઉકાલો. આ પાણીને ઉકાળ્યા બાદ તેમાં હળદર, આદું, ખાંડ આ બધાને મિક્સ કરી લો. ધીમા તાપે 10 મિનિટ ઉકાળો. હવે તેને ગાળીને મધ મિક્સ કરી પીવો.  
 
૧. હળદરમાં કરકુયુમિન નામનું રસાયણ  હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનો સોજો ઘટાડવમાંં  સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવો તો મગજ માટે સારું છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી સામે લડે છે. 
૪. રિસર્ચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ  બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે.

વધુ જુઓ..

Gujarat Board Result 2026: 4 મે ના રોજ આવશે ગુજરાત બોર્ડ ધોરણ 12 નુ પરિણામ ? 10 માનુ પણ જાણો અપડેટ

West Bengal Repolling LIVE: પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર ફરીથી મતદાન ચાલુ, સવારે 11 વાગ્યા સુધી 37.06% વોટિંગ

GST કલેક્શનના જૂના તમામ રેકોર્ડ તૂટ્યા; એપ્રિલ મહિનામાં ગુજરાત સરકારે કરી બમ્પર કમાણી

જાહેર સ્થળો પર નમાજની મંજુરી નહિ...સરકારને દખલગીરી કરવાનો અધિકાર, ઈલાહાબાદ કોર્ટનો મોટો નિર્ણય

RR vs DC: દિલ્હી કેપિટલ્સે 7 વિકેટથી મેચ જીતી, રાહુલ અને નિસંકાએ શાનદાર ઇનિંગ્સ રમી.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments