Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનામાં જૂની કબજિયાતની બીમારી દૂર કરવાના ઘરેલુ ઉપાય

મંગળવાર, 12 જુલાઈ 2016 (18:01 IST)
1. કબજિયાતમાંથી આરામ મેળવવા માટે રાત્રે થોડુ દૂધ ગરમ કરી દૂધ સાથે આમળાનું ચૂરણ ખાવાથી કબજિયાતની બીમારી દૂર થાય છે. આમળાનુ ચૂરણ કબજિયાતને જડથી મટાડે છે. 
 
2. પપૈયુ ખાવાથી પણ પેટ સાફ થાય છે. 
 
3. સફરજનનુ જ્યુસ પેટ માટે ખૂબ લાભકારી છે. તેનાથી આંતરડાની પરતમા જમા ગંદકી બહાર નીકળી જાય છે. 
 
4. મોટી દ્રાક્ષ (મુનક્કા)આ સમસ્યા માટે રામબાણ છે. રોજ 6-7 મુનક્કા દૂધમાં ઉકાળીને પીવાથી કબજીયાત દૂર થાય છે. 
 
5. ટામેટાનુ સૂપ કે કાચા ટામેટા ખાવા જોઈએ.  જીદ્દી આંતરડામાં જમા જૂનો મળ સાફ કરવાનો આ અસરદાર ઉપાય છે. 
 
6. ત્રિફળાનુ ચૂરણ બે ચમચી કુણા પાણીમાં મિક્સ કરીને રોજ રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની તકલીફમાં તરત રાહત મળે છે. 
 
7. રીંગણનુ શાક, તાંદળજો, પાલકનુ શાક, કેરી, ચણા, દૂધ અને મધ ખાવાથી પણ પેટ સાફ થઈ જાય છે. 
 
8. તાંબાના વાસણમાં એક ચપટી મીઠુ નાખીને પાણી ભરી આખી રાત માટે મુકી રાખો. સવારે ખાલી પેટ આ પાણી પીવાથી કબજીયાતથી રાહત મળે છે. 
 
9. પાકેલી શક્કરટેટી અને તરબૂચ પેટ સાફ કરવામાં મદદ કરે છે. 
 
10. દૂધમાં કાળા મરીના 3-4 દાણા મિક્સ કરીને આખા જ ઓગળી જવાથી કબજિયાત દૂર થાય છે. 
 
11. દૂધમાં ગુલકંદ નાખીને પીવાથી કબજિયાત થતી નથી. 
 
12. જામફળ ખાવાથી પણ કબજિયાત થતી નથી અને જામફળ ખાધા પછી ઉપરથી દૂધ પીવાથી જૂનામાં જૂની કબજિયાતની તકલીફ ચપટીવારમાં જ દૂર થાય છે. 

વધુ જુઓ..

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments