Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનામાં જૂની કબજિયાતની બીમારી દૂર કરવાના ઘરેલુ ઉપાય

મંગળવાર, 12 જુલાઈ 2016 (18:01 IST)
1. કબજિયાતમાંથી આરામ મેળવવા માટે રાત્રે થોડુ દૂધ ગરમ કરી દૂધ સાથે આમળાનું ચૂરણ ખાવાથી કબજિયાતની બીમારી દૂર થાય છે. આમળાનુ ચૂરણ કબજિયાતને જડથી મટાડે છે. 
 
2. પપૈયુ ખાવાથી પણ પેટ સાફ થાય છે. 
 
3. સફરજનનુ જ્યુસ પેટ માટે ખૂબ લાભકારી છે. તેનાથી આંતરડાની પરતમા જમા ગંદકી બહાર નીકળી જાય છે. 
 
4. મોટી દ્રાક્ષ (મુનક્કા)આ સમસ્યા માટે રામબાણ છે. રોજ 6-7 મુનક્કા દૂધમાં ઉકાળીને પીવાથી કબજીયાત દૂર થાય છે. 
 
5. ટામેટાનુ સૂપ કે કાચા ટામેટા ખાવા જોઈએ.  જીદ્દી આંતરડામાં જમા જૂનો મળ સાફ કરવાનો આ અસરદાર ઉપાય છે. 
 
6. ત્રિફળાનુ ચૂરણ બે ચમચી કુણા પાણીમાં મિક્સ કરીને રોજ રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની તકલીફમાં તરત રાહત મળે છે. 
 
7. રીંગણનુ શાક, તાંદળજો, પાલકનુ શાક, કેરી, ચણા, દૂધ અને મધ ખાવાથી પણ પેટ સાફ થઈ જાય છે. 
 
8. તાંબાના વાસણમાં એક ચપટી મીઠુ નાખીને પાણી ભરી આખી રાત માટે મુકી રાખો. સવારે ખાલી પેટ આ પાણી પીવાથી કબજીયાતથી રાહત મળે છે. 
 
9. પાકેલી શક્કરટેટી અને તરબૂચ પેટ સાફ કરવામાં મદદ કરે છે. 
 
10. દૂધમાં કાળા મરીના 3-4 દાણા મિક્સ કરીને આખા જ ઓગળી જવાથી કબજિયાત દૂર થાય છે. 
 
11. દૂધમાં ગુલકંદ નાખીને પીવાથી કબજિયાત થતી નથી. 
 
12. જામફળ ખાવાથી પણ કબજિયાત થતી નથી અને જામફળ ખાધા પછી ઉપરથી દૂધ પીવાથી જૂનામાં જૂની કબજિયાતની તકલીફ ચપટીવારમાં જ દૂર થાય છે. 

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments