Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન

સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (14:27 IST)
ટિપ્સ 
- ખાંસી થી પરેશાન છો તો આમળાને શેકીને ખાવુ, ખૂબ રાહત મળશે. 
- હેડકી આવતા પર તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો મળે છે. 
- ભૂખ ઓછી લાગે છે તો ભોજનની સાથે દરરોજ બે કેળા ખાવું. આવું કરવાથી ભૂખ વધશે. 
- નારિયળનો સેવન મોઢના ચાંદાએ જલ્દી ઠીક કરવામાં ફાયદો પહોંચાડે છે. 
- માથાના દુખાવામાં જો તમે હૂંફાણામાં આદું, લીંબૂનો રસ અને થોડું મીઠું મિક્સ કરી પીશો તો રાહત મળશે. 
- ગુલાબ જળમાં લીંબૂ નિચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- મધમાં વરિયાણી ચૂર્ણ મિક્સ કરી લેવાથી પણ ભૂખ વધારવામાં મદદગાર છે. 
 

વધુ જુઓ..

વિદ્યાર્થીઓને છોડવો પડશે દેશ ? જાણો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલાયો નિયમ, પહેલાથી રહેતા ભારતીય વિદ્યાર્થીઓનુ શુ થશે ?

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી: કોઈ પણ પૂર્વ સૂચના વિના આણંદના આંબાલી ગામમાં પહોંચ્યા, બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત

પ્રેમીના ચક્કરમાં પત્ની બની 'નાગિન': પતિને રસ્તામાંથી હટાવવા અપનાવ્યો એવો ખૌફનાક રસ્તો કે જાણીને ધ્રૂજી જશો!

ગુજરાતમાં 'જૈશ-એ-મોહમ્મદ'નું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ: ATSની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

ભારતે સ્પેસ સેક્ટરમાં રચ્યો ઈતિહાસ, પોતાના ઓર્બિટમાં પહોચ્યુ પહેલુ પ્રાઈવેટ રૉકેટ 'વિક્રમ-1' જાણો તેની ખૂબીઓ

વધુ જુઓ..

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments