Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન

સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (14:27 IST)
ટિપ્સ 
- ખાંસી થી પરેશાન છો તો આમળાને શેકીને ખાવુ, ખૂબ રાહત મળશે. 
- હેડકી આવતા પર તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો મળે છે. 
- ભૂખ ઓછી લાગે છે તો ભોજનની સાથે દરરોજ બે કેળા ખાવું. આવું કરવાથી ભૂખ વધશે. 
- નારિયળનો સેવન મોઢના ચાંદાએ જલ્દી ઠીક કરવામાં ફાયદો પહોંચાડે છે. 
- માથાના દુખાવામાં જો તમે હૂંફાણામાં આદું, લીંબૂનો રસ અને થોડું મીઠું મિક્સ કરી પીશો તો રાહત મળશે. 
- ગુલાબ જળમાં લીંબૂ નિચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- મધમાં વરિયાણી ચૂર્ણ મિક્સ કરી લેવાથી પણ ભૂખ વધારવામાં મદદગાર છે. 
 

વધુ જુઓ..

500 રૂપિયા ગુમ થતાં શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીઓને કપડાં ઉતારવા મજબૂર કર્યાનો આરોપ

નરેન્દ્ર મોદી પીએમ બન્યા પણ ભગવાન જગન્નાથને ભૂલ્યા નથી, દર વર્ષે પુર્ણ કરે છે પોતાનો નિયમ, દિલ્હીથી મોકલે છે ખાસ પ્રસાદ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે! આજે બજારમાં સોનું કેટલું સસ્તું થયું છે તે જાણો.

શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments