Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diabetes Care - સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુઓ તો ડાયાબીટીસથી બચી જશો

Updated: ગુરુવાર, 25 મે 2017 (11:52 IST)
ડાયાબીટીસ-2ના સંકટથી બચવા માટે નાસ્તામાં દલિયાનુ સેવન જરૂર કરો. એક અભ્યાસ મુજબ રોજ ફાયબરથી ભરપૂર ભોજન વિશેષકરીને દલિયાનુ સેવન કરવાથી ડાયાબિટીસ-2 થવાનુ સંકટ પાંચ ગણુ ઓછુ થાય છે. 
 
નોર્વેજિયન યૂનિવર્સિટી ઓફ સાયંસ અને લંડનના ઈંપીરિયલ કોલેજના શોધકર્તાઓએ આ અભ્યાસ કર્યો. તેમણે લગભગ આઠ દેશોન 41 હજાર દર્દીઓના ડેટાના આધાર પર આ પરિણામ કાઢ્યુ. 
 
ડાયબિટોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં શોધકર્તાઓએ જણાવ્યુ કે રોજ 26 ગ્રામ ફાઈબર ગ્રહણ કરવાથી ડાયાબિટીઝ-2નુ સંકટ 18 ટકા ઓછુ થઈ જાય છે. શોધકર્તા આ માટે દલિયા અને સોનેરી રંગના ચોખા સૌથી સારા બતાવ્યા છે. તેમના મુજબ તેમા સૌથી વધુ ફાયબરની માત્રા હોય છે. 
 
એક બાઉલ કોર્નફ્લેક્સમાં 0.3 ગ્રામ, અનાજ અને ફળોનું મિશ્રણથી 3 અને સફેદ બ્રેડની બે સ્લાઈસથી ફક્ત 1.3 ગ્રામ ફાઈબર મળે છે. જ્યારે કે દલિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. 
 
બીપી પર પણ નિયંત્રણ રાખે છે 
 
ફાઈબરથી ભરપૂર નાસ્તાનું સેવન ડાયાબિટીઝ-2નુ સંકટ ઓછુ કરવા ઉપરાંત હાઈ બીપી પર નિયંત્રણ, વજન ઓછુ કરવા અને કેંસર માટે જવાબદાર અણુઓને પણ શરીરની બહાર કાઢે છે. 

વધુ જુઓ..

મહારાષ્ટ્રમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ચાર લોકો સવાર હતા; લાંબા સમય સુધી ચક્કર લગાવી રહ્યા હતા

ઓમાનમાં દુ:ખદ અકસ્માત! ભારતીયોને લઈ જતું વાહન પલટી ગયું, એકનું મોત, નવ ઘાયલ

ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 20 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

સરકારી શાળા પર "દેખાવ"નો આરોપ લગાવવા બદલ અભિજીત દિપકે અને અન્ય પાંચ લોકો સામે કેસ દાખલ

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં લેપટોપ વિસ્ફોટ, આગ ભભૂકી; 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ

વધુ જુઓ..

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

આગળનો લેખ
Show comments