Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર એક જ મિનિટમાં દૂર કરો માથાનો દુ:ખાવો

Updated: શનિવાર, 19 ડિસેમ્બર 2015 (12:35 IST)
માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. તેને વધુ ગંભીરતાથી ન લેતા તેનાથી રાહત મેળવવા માટે પેન કિલર લઈને બેસી જાય છે. પણ જ્યારે એક વાર આ દુખાવો જોર પકડે છે તો પરેશાની બની જાય છે. પણ આવામાં ડોક્ટરની સલાહ લીધા વગ્રર દવા લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. જે આપણા સ્વાસ્થ્ય પર માઠી અસર નાખે છે. 
 
આમ તો માથાના દુ:ખાવા જેવી સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક અન્ય ઉપાયોની પણ મદદ પણ લઈ શકો છો. જેની મદદથી તમે ફક્ત 1 મિનિટમાં તમારા માથાના દુ:ખાવથી મુક્તિ મેળવી શકો છો. 
 
આવો જાણીએ કે એક મિનિટમાં આપણે માથાના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવી શકીએ છીએ. 
 
1. એક્યૂપ્રેશર તકનીકની મદદ 
 
માથાનો દુખાવો એક મિનિટમાં દૂર કરવા માટે એક્યૂપ્રેશર તકનીક પણ મદદરૂપ સાબિત થાય છે. આ માટે તમે  તમારા અંગૂઠો અને તેની પાસેની આંગળી(તર્જની)ની વચ્ચેના સ્થાન પર હળવે હાથે મસાજ કરો. આ પ્રકિયાને બંને હાથ પર કરો. આંગળીની વચ્ચેના સ્થાનેન ગોળાકાર દિશામાં હળવેથી દબાણ નાખતા મસાજ કરો. આ તકનીકથી અમે 1 મિનિટમાં માથાના દુખાવામાં આરામ મેળવી શકશો. 
 
2. સૂંઠનુ પેસ્ટ - સૂકા આદુનો પાવડર મતલબ સૂંઠનો પાવડર એક ચમચી લો. તેને પાણીમાં મિક્સ કરો અને થોડો નરમ કરી લો. થોડો કુણો થતા તેને માથા પર લગાવો. થોડી જ વારમાં તમારા માથાનો દુખાવો છૂમંતર થઈ જશે. 
 
3. તજનું પેસ્ટ - અનેકવાર ઠંડી ગરમ હવા લાગી જવાથી પણ માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં તજનો પાવડર પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવો પછી તેને માથા પર લેપની જેમ લગાવો. થોડી વાર પછી તેને ગરમ પાણીથી સાફ કરો. તમન માથાના દુખાવામાંથી તરત જ આરામ મળશે. 

વધુ જુઓ..

બિહારમાં એક પેસેન્જર ટ્રેનના ત્રણ કોચમાં ભીષણ આગ લાગી, જેના કારણે મુસાફરો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા; ભયનો માહોલ સર્જાયો.

માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: પહેલા રાઉન્ડના અંતે ભાજપ 1640 મતથી આગળ, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Show comments