Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા હેલ્ધી ઘરેલુ ઉપાયો અજમાવો

પફીનેસ ગાયબ થઈ જશે - એક વાડકીમાં બરફનુ પાણી લઈને તેમા વિટામિન ઈ તેલના થોડા ટીપાં નાખો. તેમા રૂ પલાડીને આંખો પર મુકો. આવુ કરવાથી આંખો નીચેની પફીનેસ ગાયબ થઈ જશે.

બહાર આવુ જ ખાજો - જો તમે ચોમાસામાં બહાર લંચ કે ડિનર કરવાનો પ્લાન કર્યો હોય તો સ્ટીમ્ડ, ચિલ્ડ કે બોઈલ્ડ ડિશ જ ઓર્ડર કરો. આવુ કરવાથી તબિયત ખરાબ થવાની ચિંતા નહી રહે.

ડિપ્રેશન ભગાડો - લીલી ઈલાયચીના છાલટા કાઢીને તેના બીજ વાટી લો. એક કપ પાણી ઉકાળો તેમા ખાંડ અને વાટેલી ઈલાયચી નાખો. દિવસમાં બે વાર આ મિશ્રણ પીઓ. ડિપ્રેશન દૂર થશે.

એક્ઝિમા ઠીક થશે - જો એક્ઝિમા થઈ ગયો હોય તો એક ચમચી હળદરને લીમડાંના પાન અને પાણી સાથે વાટીને લેપ બનાવો. આ લેપને એક્ઝિમાના સ્થાન પર લગાવી દો. એક્ઝિમા દૂર થશે.

સ્કિન ટોન થશે - ટામેટાંના પલ્પને ચહેરા પર રગડીને 10 મિનિટ માટે રહેવા દો. પછી ચહેરો સાદા પાણીથી ધોઈ નાખો. આવો અઠવાડિયામાં એક વાર કરવાથી સ્કિન ટોન થશે.

વધુ જુઓ..

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની મોટી આગાહી: 30 મેથી વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: તાર ફેન્સિંગ સહાય હવે રૂ. 200ના બદલે રૂ. 300 પ્રતિ મીટર મળશે

ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને પ્રમોશન

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments