Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cockroach Remedies- ઘરમાં વંદા દૂર કરવા માટે અજમાવો આ ટીપ્સ

વેબ દુનિયા ફીચર ટીમ
મંગળવાર, 5 મે 2026 (10:21 IST)

Cockroach Remedies- વંદાને ખત્મ કરવા માટે અજમાવો આ ટીપ્સ

Cockroach Remedies- આજકાલ ઘરમાં કોકરોચ જોવા મળે છે . કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવી મજાથી રહે છે. એવામાં જો અમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓ આસપાસ કોકરોચ ફરે છે તો પેટ જેવી બહુ રોગ થઈ જાય છે. જો તમે પણ કોકરોચથી પરેશાન છો તો આજે અમે તમને કોકરોચને ભગાડવા માટે કેટલાક સરળ ઘરેલૂ ટિપ્સ જણાવશે. તો આવો જાણો 


ALSO READ: હોટલના રૂમમાંથી કઈ વસ્તુઓ તમે સાથે શું લઈ જઈ શકો છો?
લવિંગ- આમ તો અમે બધા લવિંગના ઉપયોગ ભોજનમાં કરે છે . પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે કોકરોચ છે તો એનાથી છુટકારો મેળવા પણ એનુ6 ઉપયોગ કરી શકો છો. જો તમે કિચન કેબિનેટમાં લવિંગ મૂકી દો તો કોકરોચ ભાગી જશે. 
 
 
રેડ વાઈન - તમે રસોડામાં કેબિનેટ્ની અંદર એક વાટકીમાં 1/3 વાઈન રાખી પણ એને નાશ કરી શકો છો. 

ALSO READ: ડુંગળી કાપતી વખતે શું તમારી આંખોમાંથી પણ આંસૂ વહે છે તો અપનાવો કેટલીક હેક્સ, સહેલાઈથી કાપી શકશો, બિલકુલ પણ નહિ થાય પરેશાની
 
પાઉડર વાળી ખાંડ- કોકરોચને ખત્મ કરવા માટે તમે એક વાટકીમાં કે પછી કોઈ બોટલમાં ઢાકણમાં ખાંડના પાવડર નાખી દો. ખાંડને બોરિક એસિડ સાથે મિક્સ કરી પણ રાખી શકો છો. 
 
બેકિંગ પાવડર- કિચનમાં કોકરોચને નાશ કરવા માટે એક વાટકીમાં બેકિંગ પાવડર નાખી કેબિનેટની અંદર અને બહાર રાખી દો. ધ્યાન રાખો કે 10-15 દિવસ પછી એને બદલી દો. કારણકે ભેજના કારણે એમની સુગંધ ચલી જાય છે. 
 
 તમાલપત્ર અને લવિંગ:તમાલપત્રને ક્રશ કરી તેનો પાવડર બનાવીને ગરમ પાણીમાં ઉકાળો અને આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણામાં સ્પ્રે કરો.લવિંગની તીખી ગંધથી પણ વંદા દૂર ભાગે છે.

લીમડાનું તેલ અથવા પાવડર:લીમડાના પાવડરને તેલમાં મિક્સ કરીને સ્પ્રે કરો, અથવા લીમડાના પાન વંદા વાળી જગ્યાએ મૂકો.

ડુંગળી અને બેકિંગ સોડા:ડુંગળીની પેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરીને જ્યાં વંદા હોય ત્યાં મુકવાથી વંદા ભાગી જાય છે.

લીંબુ અને મીઠાનું પાણી:પાણીમાં લીંબુ અને મીઠું ઉમેરીને ફ્લોર સાફ કરવાથી પણ વંદા ઓછા થાય છે.

Edited By- Monica sahu

વધુ જુઓ..

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

ધારમાં શુક્રવારની નમાજ ન થઈ; મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભોજશાળા સંકુલ પાસે જગ્યાની માંગણી કરી.

શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો! સેન્સેક્સ 964 પોઈન્ટ વધ્યો, અને નિફ્ટી પણ 261 પોઈન્ટ વધ્યો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

આગળનો લેખ
Show comments