Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ; બાપ્પાના આગમન પર આ રીતે બનાવો રંગોળી.

રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (17:09 IST)
Ganesh Chaturthi Rangoli- ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. આ વખતે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે

ganesh rangoli

ભગવાન ગણેશની આ રંગોળીમાં સિમ્પલ ડિઝાઈન બનાવવામાં આવી છે. બનાવવામાં સરળ હોવા ઉપરાંત, તે ખૂબ જ સુંદર લાગે છે. આ રીતે માત્ર ભગવાનનો ચહેરો બનાવીને પણ રંગોળીને સુંદર બનાવી શકાય છે.

રંગોળીને દિવ્ય બનાવવા માટે તમે તેમાં લાલ ફૂલો અને દીવાનો ઉપયોગ કરી શકો છો.
ganesh rangoli design

વધુ જુઓ..

ચાર દિવસ સુધી ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી, આજે 17 રાજ્યોમાં નારંગી અને પીળી ચેતવણી

મોહરમ માટે જયપુરમાં એલર્ટ, 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત

ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને મળશે મોટો વેગ: સરકારના સુનિયોજિત આયોજનથી બદલાશે યાત્રાધામોનો ચહેરો

કેતનની હત્યા કેવી રીતે કરવામાં આવી ? બે હજારથી વધુ કૉલ્સ, સિયા અને ચેતને ઑનલાઈન શોધી હતી મર્ડર કરવાની રીત

આજે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના દરવાજા 5 કલાક માટે બંધ રહેશે, કારણ કે ભગવાન જગન્નાથ દેવી રુક્મિણીનું અપહરણ કરશે

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

આગળનો લેખ
Show comments