Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ; બાપ્પાના આગમન પર આ રીતે બનાવો રંગોળી.

રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (17:09 IST)
Ganesh Chaturthi Rangoli- ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. આ વખતે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે

ganesh rangoli

ભગવાન ગણેશની આ રંગોળીમાં સિમ્પલ ડિઝાઈન બનાવવામાં આવી છે. બનાવવામાં સરળ હોવા ઉપરાંત, તે ખૂબ જ સુંદર લાગે છે. આ રીતે માત્ર ભગવાનનો ચહેરો બનાવીને પણ રંગોળીને સુંદર બનાવી શકાય છે.

રંગોળીને દિવ્ય બનાવવા માટે તમે તેમાં લાલ ફૂલો અને દીવાનો ઉપયોગ કરી શકો છો.
ganesh rangoli design

વધુ જુઓ..

કોણ છે મિતેશ પટેલ ? ગુજરાત BJP ના સાંસદ જેમણે કોંગ્રેસના જીતવા પર આપી ગ્રાંટ રોકવાની ધમકી, જાણો શુ છે આખો મામલો

ઝઘડિયા કેમિકલ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો કાફલો આગ બુઝાવવા મેદાને.

કેદારનાથમાં ગુજરાતના યાત્રાળુનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ; પરિવારે 5 કલાકના વિલંબ પછી હેલી-ટ્રાન્સપોર્ટ માટે રૂ. 65,000 ચૂકવ્યા

બે દિવસમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા! જાણો શા માટે

વધુ જુઓ..

ગંગા સપ્તમીની દંતકથા

Ganga Mata Aarti- ગંગા મૈયા ની આરતી

Ganga Saptami Upay: ગંગા સપ્તમીનાં દિવસે કરો આ સહેલો ઉપાય, ચમકી જશે કિસ્મત, અને ઘરે આવશે સુખ અને સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

આગળનો લેખ
Show comments