Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ; બાપ્પાના આગમન પર આ રીતે બનાવો રંગોળી.

Updated: રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (17:23 IST)
Ganesh Chaturthi Rangoli- ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. આ વખતે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે

ganesh rangoli

ભગવાન ગણેશની આ રંગોળીમાં સિમ્પલ ડિઝાઈન બનાવવામાં આવી છે. બનાવવામાં સરળ હોવા ઉપરાંત, તે ખૂબ જ સુંદર લાગે છે. આ રીતે માત્ર ભગવાનનો ચહેરો બનાવીને પણ રંગોળીને સુંદર બનાવી શકાય છે.

રંગોળીને દિવ્ય બનાવવા માટે તમે તેમાં લાલ ફૂલો અને દીવાનો ઉપયોગ કરી શકો છો.
ganesh rangoli design

વધુ જુઓ..

હું આ દુનિયા છોડીને જઈ રહી છું, પતિ તેના ઘરના લોકોને ખુશ રાખે, મહિલાએ પોતાના પગ પર સુસાઈડ નોટ લખીને કરી આત્મહત્યા

ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા: સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસ પહેલાં 'કર્મયોગી પોર્ટલ' પર ૪૫ દિવસ અગાઉ પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત

ઇંગ્લેન્ડ પહોંચતાં જ શોએબ અખ્તરે બાબર આઝમને બતાવી ઔકાત; કહ્યું- 'અંગ્રેજો તમારા સામે ભૂલ નહીં કરે'

વડોદરાના ઉંડેરામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આક્ષેપ

પ્લેનથી નહી પણ નશેડી પાયલોટથી ડર લાગે છે, એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કેપ્ટનનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ .

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓગસ્ટ 2026

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

આગળનો લેખ
Show comments