Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રાયરમાં ન ધોવું આ કપડા નહી તો થઈ જશે ખરાબ

ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (00:57 IST)
અમે હમેશા કપડા સુકાવા માટે ડ્રાયિંગ મશીનનો ઉપયોગ કરીએ છે. ઘણી વાર ડ્રાયિંગ મશીનમાં કપડા સુકાવાથી ખરાબ થઈ જાય છે. કેટલાક એવા કપડા હોય છે જે ડ્રાયરમાં નહી સૂકાવા જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારા કપડા ખરાબ ન હોય તો કેટલીજ વાતોનો ધ્યાન જરૂર રાખવું. આવો જાણીએ આ વાતની વિશે... 
1. મશીનમાં જીંસને ધોવાથી અને સૂકાવાથી તેમની ચમક ઓછી થઈ જાય છે. આથી જીંસને ડ્રાયિંગ મશીનમાં ન નાખવું. 
 
2. કેશમેયરના કપડાને મશીનમાં ડ્રાયર કરવાથી ફીટિંગ ખરાબ થઈ જાય છે. સારું હોય કે તે તમે હાથથી જ ધોવું. 
 
3. મોજાને મશીનમાં ક્યારે ન ધોવું. મશીનમાં ધોવાથી તેમની રબડ ઢીલી પડી જાય છે. તમે ઈચ્છો તો મેશ બેગનો ઉપયોગ કરી શકો છો. 
 
4. મશીનમાં ટૉવેલને ધોવાથીએ સિકુડી જાય છે અને દોરા ટાઈટ થઈ જાય છે. ટૉવેલને મશીનમાં ન ધોવું. 
 
5. મહિલાઓને તેમની બ્રાને મશીનમાં નહી ધોવી જોઈએ. મશીનમાં ધોવાથી તેની ફીટિંગ ખરાબ થઈ જાય છે. 
 

વધુ જુઓ..

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે! આજે બજારમાં સોનું કેટલું સસ્તું થયું છે તે જાણો.

શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

પુરી જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આજથી શરૂ થાય છે. ભગવાન ગુંડિચા મંદિરમાં શા માટે જાય છે અને તેનું ધાર્મિક મહત્વ જાણો

પોલીસ દ્વારા ઓડિશાથી 1800 કિલોમીટર દૂર લઈ જવામાં આવતા આરોપી એક હોટલમાંથી ભાગી ગયો હતો; તે એક પોલીસ અધિકારીથી બચી ગયો હતો

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments