Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોટલીઓને લાંબા સમય સુધી નરમ કેવી રીતે રાખશો ?

મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (09:41 IST)
How to keep rotis soft -દરેકને રોટલીઓ નરમ અને ગરમ જ ભાવે છે. પણ દરેક સમયે રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ  જરૂરી નથી. પણ , હા જોએ તમે ઈચ્છો તો રોટલીઓ ને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો. 
 
 
જો તમે ઓફિસમાં કામ કરો છો અને તમારા બાળકો શાળામાંથી આવીને ઠંડી અને કડક રોટલી  ખાય તો દેખીતુ છે કે તમને દુખ થશે જ્  તો આજે અમે તમને જણાવી રહ્યા છે કે રોટલીઓને લાંબા સમય સુધી 
 
નરમ રાખવા શું-શું કરવું
1. રોટલીને શેકીને સૌથી પહેલા એને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી  પર મુકો. . 
 
2. પછી કેસરોલમાં (રોટલી મૂકવાના ડબ્બો)  એક મોટી  સાઈઝનું સાફ પાતળું કૉટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય. 
 
3. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને  કેસરોલના મુકીને તેને કપડાથી પૂરી  ઢાંકી દો. 
 
4. પછી કેસરોલના ઢાકણ લગાવીને મૂકી દો. 
 
5. આવુ કરવાથી રોટલીઓ અને પરાંઠા 1.5 -2 કલાક સુધી ગરમ અને નરમ હેશે. 
 
6. રોટલીઓને હવા લાગવાથી જ એ કડક થાય છે. 

વધુ જુઓ..

દિલ્હી અને યુપી સહિત 13 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

Stock Market Today- શેરબજાર મજબૂત વધારા સાથે ખુલ્યા, સેન્સેક્સ 877 પોઈન્ટ અને નિફ્ટી 251 પોઈન્ટ વધ્યા

ઝારખંડના સિમડેગામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થયા.

અમદાવાદ પ્લેન ક્રેશ વળતર - ઓફર પર ભડકી વિજય રૂપાણીની પુત્રી, ટાટા સંસનાં ચેયરમેનને સંભળાવી બે ટૂંક

શું તમે ધોરણ 9 પાસ છો? અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોડાવાનો સોનેરી મોકો, મહિલા-પુરુષ બંને કરી શકશે અરજી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 જૂન 2026

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે

આગળનો લેખ
Show comments