suvichar

તમે પણ મિલાવટી ઝેરીલું દૂધ તો નથી પી રહ્યા.. આ રીતે ઓળખો મિલાવટી દૂધને

ગુરુવાર, 20 એપ્રિલ 2017 (12:16 IST)
ફૂડ રેગુલેટર એફએસએસઆઈ (FSSAI)ના સર્વેથી આ વાત સામે આવી છે કે દક્ષિણ ભારત સામે ઉત્તર ભારતના રાજ્યોમાં દૂધમાં વધુ મિલાવટ જોવા મળી રહી છે.  એફએસએસઆઈના ચેયરમેન આશીષ બહુગુણાએ કેન્દ્રીય ઉપભોક્તા સુરક્ષા પરિષદની બેઠકમાં આ માહિતી આપી છે. 
 
બહુગુણા મુજબ સાચા આંકડા માટે એક વધુ સર્વે કરવામાં આવશે.  ત્યારબાદ મિલાવટ કરનારા સ્થાન પર વધુ ધ્યાન આપવામાં આવશે. દૂધની ક્વોલિટી તપાસવા માટે ફૂડ રેગુલેટરે એક કિટ પણ તૈયાર કરી છે જે 15થી 20 રૂપિયામાં માર્કેટમાં મળી જશે. અભિયાનને સફળ બનાવવા માટે  એફએસએસઆઈ રોકાણકારો સાથે વાતચીત પણ કરી રહી છે. 
 
વેબદુનિયા તમને બતાવી રહ્યુ છે કેટલીક એવી ટિપ્સ જેને અપનાવીને તમે અસલી કે નકલી દૂધનો ફરક સહેલાઈથી જાણી શકો છો. 
 
- સિંથેટિક દૂધની ઓળખ કરવા માટે તેને સૂંઘો. જો સાબુ જેવી ગંધ આવી રહી છે તો તેનો મતલબ છે કે દૂધ સિંથેટિક છે. જ્યારે કે અસલી દૂધમાં કોઈ ગંધ હોતી નથી. 
- અસલી દૂધનો સ્વાદ થોડો ગળ્યો હોય છે જ્યારે કે નકલી દૂધનો સ્વાદ ડિટર્જેંટ અને સોડા મિક્સ હોવાને કારણે કડવો લાગે છે. 
- અસલી દૂધ સ્ટોર કરતા તે પોતાનો રંગ નહી બદલે. જ્યારે કે નકલી દૂધ થોડા સમય પછી પીળુ પડવા માંડશે. 
- જો અસલી દૂધને ઉકાળો તો તેનો રંગ નહી બદલાય. બીજી બાજુ નકલી દૂધ ઉકાળવાથી તેનો રંગ પીળો થઈ જાય છે. 
- દૂધમાં પાણીની મિલાવત તપાસવા માટે કોઈ ચિકણી લાકડી કે પત્થરની સપાટી પર દૂધના એક કે બે ટીપા ટપકાવીને જુઓ. જો દૂધ વહેતુ નીચેની તરફ જાય અને સફેદ ધારની નિશાન બની જાય તો દૂધ શુદ્ધ છે. 
- અસલી દૂધને હાથની વચ્ચે રગડાઅથી કોઈ ચિકાશ અનુભવાતી નથી. નકલી દૂધને જો તમે તમારા હાથની વચ્ચે રગડશો તો તમને ડિટર્જેંટ જેવી ચિકાશ અનુભવાશે. 

વધુ જુઓ..

પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

VIDEO: છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના, આરા પહાડ સાથે અથડાઈને ક્રેશ થયુ ચાર્ટર્ડ પ્લેન, પાયલોટ અને કો-પાયલટનુ થયુ મોત

બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જ્યાં પીએમ મોદી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા

જાપાનમાં આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી આપવામાં આવી

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

વધુ જુઓ..

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

Aaj nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

આગળનો લેખ
Show comments