Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks- ચોખાને કીડાઓથી બચાવવા માટે આ ટિપ્સ અસરકારક છે, વર્ષો સુધી બગડશે નહીં

ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (14:13 IST)
Kitchen hacks: Keep bugs away from rice with these simple tips- વરસાદની મોસમમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે બંધ વસ્તુઓમાં જંતુઓ પણ ફસાઈ જાય છે.આવી સ્થિતિમાં મસાલો બગડી જાય છે, સાથે જ બંધ રાખેલા ચોખામાં કીડા આવવા લાગે છે. આવી સ્થિતિમાં ચોખાને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યાં ચોખા રસોઈ બનાવતી વખતે પણ જીવજંતુઓનો ડર રહે છે. અહીં અમે કેટલીક સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ચોખાને કીડાઓથી બચાવી શકાવી શકો છો.
 
ચોખાને જંતુઓથી બચાવવાની સરળ રીતો
1) તમાલપત્ર - 
જંતુઓથી છુટકારો મેળવવાની આ એક બેસ્ટ રીત છે. જંતુઓથી બચવા માટે ચોખાના ડબ્બામાં તમાલપત્ર રાખો. સારા પરિણામ માટે ચોખા એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 
2) લવિંગ- 
લવિંગ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે અને તે જંતુઓ સામે લડવામાં મદદ કરે છે. તમે જંતુનાશકમાં લવિંગ તેલ પણ ઉમેરી શકો છો જેનો ઉપયોગ તમે અલમારી કે પેંટ્રી એરિયાને સાફ કરવા માટે વપરાય છે.
 
3) લસણ- 
ચોખાને જંતુઓથી બચાવવા માટે, ચોખાના ડબ્બામાં લસણની વગર છોલી કળી નાંખો અને તેને ચોખામાં સારી રીતે મિક્સ કરો. કળી સૂકી જાય ત્યારે તેને બદલો.

વધુ જુઓ..

IND vs ENG: બીજી વનડેમા હાર પછી કપ્તાન શુભમન ગિલનુ નિવેદન, આ ભૂલને બતાવ્યુ સૌથી મોટુ કારણ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે; ખરીદી કરતા પહેલા 18, 22 અને 24 કેરેટ સોનાના નવીનતમ ભાવ તપાસો

ચાલતી બસમા યુવતીને કર્યુ પ્રપોઝ, ન માની તો યુવતીની છરીના ઘા મારી જાહેરમાં કરી હત્યા

પશ્ચિમ બંગાળમાં એક મોટા માર્ગ અકસ્માતમાં સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈ, બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત અને પાંચ ઘાયલ

સંસદના મૉનસૂન સત્રમાં કયા કયા બિલ લાવશે મોદી સરકાર ? સામે આવ્યુ આખુ લિસ્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments