Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોટને ખરાબ થવાથી બચાવવાના સરળ ટીપ્સ

વેબ દુનિયા ફીચર ટીમ
મંગળવાર, 19 મે 2026 (14:52 IST)
ઘરમાં રાખેલો ઘઉંનો લોટ જો યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તેમાં જીવાત, ભીનાશ અથવા દુર્ગંધ આવી શકે છે. લોટ લાંબા સમય સુધી તાજો રહે તે માટે આ સરળ ટીપ્સ ખૂબ ઉપયોગી છે.
 

લોટ સ્ટોર કરવાની ખાસ ટીપ્સ 

1. હવાબંધ ડબ્બામાં રાખો
 
લોટને હંમેશા એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો જેથી ભેજ અને જીવાતોથી બચી શકાય.
 

2. ભેજથી દૂર રાખો

લોટને ક્યારેય ભીના સ્થળે ન રાખવો. રસોડામાં સૂકી અને ઠંડી જગ્યાએ સ્ટોર કરવો.

3. તેજપાન અથવા લવિંગ ઉમેરો

ડબ્બામાં 2-3 તેજપાનના પાન અથવા થોડા લવિંગ મૂકી દેવાથી જીવાત પડતી નથી.

4. ફ્રિજમાં સ્ટોર કરો

 
ઉનાળામાં લાંબા સમય માટે લોટ સાચવવો હોય તો ફ્રિજમાં રાખવો વધુ સારું રહે છે.

 

5. જૂનો અને નવો લોટ મિક્સ ન કરો

 
જૂનો લોટ પૂરો થયા પછી જ નવો લોટ ઉમેરવો. બંને મિક્સ કરવાથી લોટ ઝડપથી ખરાબ થઈ શકે છે.
 

6. સમયાંતરે ધુપમાં મુકો

 
મહિને એકવાર લોટને થોડીવાર ધુપમાં મૂકી દેવાથી ભેજ દૂર થાય છે.
 

ખાસ ધ્યાન રાખો 

લોટમાંથી ખાટો વાસ આવે તો તેનો ઉપયોગ ન કરો.
જીવાત દેખાય તો આખો લોટ બદલવો સારું.

વધુ જુઓ..

અહીં મારી જ ચાલે છે ... લક્ષ્મી નારાયણ ચંપત રાય પર સુવર્ણ રામચરિતમાનસ આપવાનો આરોપ મૂકે છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદ તબાહી મચાવશે; IMD એ ચેતવણી જારી કરી છે

શું રામ મંદિરમાં 'નો-પોકેટ' ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે? જાણો ભારતના કયા મંદિરોમાં પહેલાથી જ ડ્રેસ કોડ છે.

એક ટેકરી પરથી એક મોટો પથ્થર ચાલતી બસ પર પડ્યો, જેમાં એકનું મોત થયું અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા.

શું સોનું અને ચાંદી વધુ મોંઘા થઈ રહ્યા છે કે સસ્તા? છેલ્લા પાંચ દિવસમાં ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. આજના નવીનતમ ભાવ જાણો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

આગળનો લેખ
Show comments