Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

ગુરુવાર, 27 માર્ચ 2025 (11:42 IST)
ગરમીમાં દહી જલ્દી ખાટુ થઈ જાય છે તેનાથી તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે પણ કેટલીક સહેલી ટીપ્સ અપનાવીને તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. આવો જાણીએ આવી સહેલી ટિપ્સ જેનાથી દહી ગરમીમા પણ સ્વાદિષ્ટ બની રહેશે. 
 
ગરમીમા દિવસની સરખામણીમાં રાતનુ તાપમાન ઓછુ હોય છે. જો તમે રાત્રે દહી જમાવો છો તો આ યોગ્ય રીતે સેટ થઈ જાય છે અને જલ્દી ખાટુ થતુ નથી.  
 
જ્યારે દૂધ ઉકાળો તો તેમા થોડી ખાંડ મિક્સ કરી દો. તેનાથી દહીનો સ્વાદ સંતુલિત રહેશે અને તે વધુ સમય સુધી તાજુ રહેશે. ખાંડ નાખવાથી દહી જલ્દી ખાટુ થતુ નથી. 
 
દહી જમાવવા માટે દૂધ ન તો વધુ ગરમ હોવુ જોઈએ કે ન તો વધુ ઠંડુ હોવુ જોઈએ. સાધારણ કુણુ દૂધ સૌથી શ્રેષ્ઠ રહે છે. તેનાથી દહી જલ્દી અને યોગ્ય રીતે જામે છે.  
 
જો તમે વધુ જામવણ નાખો છો તો દહી જલ્દી ખાટુ થઈ શકે છે. ઓછી માત્રામાં જામવણ નાખવાથી દહીનો સ્વાદ હળવો અને તાજો બન્યો રહે છે.   
દહી જામ્યા પછી તરત જ ઠંડા સ્થાન કે ફ્રિજમાં મુકો. તેનાથી આ વધુ સમય સુધી તાજુ બન્યુ રહેશે અને ખાટુ ઓછુ લાગશે. 
 
માટીના વાસણમાં દહી જમાવવાથી આ વધુ સમય સુધી તાજુ રહે છે. આ વાસણની નમીને નિયંત્રિત કરે છે અને દહીને ઠંડુ બનાવી રાખે છે. 
 
આ સહેલી અને સટીક ટિપ્સ અપનાવીને તમે ગરમીમાં પણ દહીને તાજુ અને સ્વાદિષ્ટ બનાવી રાખી શકો છો. તેના જલ્દી ખાટા થવાની ચિંતા કર્યા વગર હવે દરેક ઋતુમાં દહીનો ભરપૂર આનંદ લો. 

વધુ જુઓ..

અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ઐતિહાસિક વૃક્ષારોપણ: 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

PM નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓ માટે લખ્યો પત્ર, લોકોને આ 5 સંકલ્પ લેવાનુ કહ્યુ

પાકિસ્તાન કોચે પણ સ્વીકાર્યુ કે ટીમ ઈંડિયાનુ લેવલ ખૂબ ઉંચુ, ભારત હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ

શેરબજારમાં જોરદાર શરૂઆત! સેન્સેક્સ 480 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300 ને પાર; IT શેરોમાં ભારે ખરીદી જોવા મળી

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments