Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની અંદર તમાલપત્ર સળગાવવાથી હોય છે આ લાભ

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (00:40 IST)
વધારેપણું લોકો તનાવના શિકાર હોય છે. એ તનાવથી છુટકારા મેળવા માટે ઘણા ઉપાય કરે છે. જેમ કે યોગ ધ્યાન અને શૉપિંગ. કેટલાક એવા ઉપાય પણ છે. જેના વિશે કેટલાક લોકો જાણે છે તનાવ દૂર ભગાડવા માટે સૌથી ફાયદાકારી છે તમાલપત્ર. તમાલપત્રનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. આ પાનથી જલ્દ જ તનાવ દૂર હોય છે. 
 
એક  શોધમાં મળ્યું કે તમાલપત્ર તનાવ દૂર કરે છે. આ સિવાય આ ત્વચાના રોગ અને શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે પણ તનાવમુક્ત રહેવા ઈચ્છો છો તો તમાલપત્રના ઉપયોગ કરો. આવો જાણી તમાલપત્રના ઉપયોગ કરવાથી તનાવને દૂર કરી શકાય છે. 
1. સૌથી પહેલા એક તાજા અને સૂકા તમાલપત્ર લો. તેને કોઈ વાટકીમાં ઘરના બહાર સળગાવો. 
 
2. પછી તેને ઘરની અંદર લાવી 15 મિનિટ માટે રાખો. તમાલપત્રની સુગંધ આખા કમરામાં ફેલાઈ જશે. 
 
3. એનાથી રૂમની અંદરનો વાતાવરણ ખૂબ રિલેકસિંગ થઈ જાય છે. તેની સુગંધથી તમારા અંદર એનર્જી આવશે. 
 
4. એનર્જી આવવાથી તનાવ દૂર થઈ જશે. 

વધુ જુઓ..

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; જાણો 24 કેરેટ સોનાનો ભાવ શું છે.

કુલ્લુ-મનાલીમાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો; વિડિઓ જોઈને તમે તમારા પ્રવાસના પ્લાન બદલી નાખશો.

વધુ જુઓ..

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments