Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈન પુરાણ

બુધવાર, 11 જુલાઈ 2007 (14:45 IST)
W.D
જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63 જેટલી માનવામાં આવે છે. પુરાણોમાં તેની કથા અને ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રાકૃત્ત, સંસ્કૃત, અપભ્રંશ અને અન્ય દેશી ભાષાઓમાં અનેક પુરાણોની રચના કરવામાં આવી છે. બંને સંપ્રદાયોનું પુરાણ સાહિત્ય વિપુલ પ્રણાણમાં ઉપલબ્ધ છે. તેમાં ભારતીય ઈતિહાસની મહત્વની સામગ્રી મળે છે.

જીનસેનના "આદિપુરાણ" અને જીનસેન (દ્વિતીય)ના "અરીષ્ટનેમી" (હરીવંશ), રવિષેણના "પદ્મપુરાણ" અને ગુણભદ્રના "ઉત્તરપુરાણ" વગેરેને મુખ્ય પુરાણ માનવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, દાર્શનિક વિચાર, ભાષા, શૈલિ વગેરેની દ્રષ્ટીએ આ પુરાણો ઘણા જ મહત્વના છે.

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

વધુ જુઓ..

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Show comments