Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami Puja Muhurat 2024: જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કયા મુહુર્તમાં કરવી?

Updated: સોમવાર, 26 ઑગસ્ટ 2024 (08:53 IST)
Janmashtami Puja Muhurat 2024-  જન્માષ્ટમીના દિવસે પૂજાનો શ્રેષ્ઠ સમય સવારે 5.56 થી 7.37 સુધીનો રહેશે. આ સમય દરમિયાન અમૃત ચોઘડિયા મુહૂર્ત થવાના છે.

કયા સમયે  બાળ ગોપાલની પૂજા કરવી?

ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટે છે.
 
સવારે લાડુ ગોપાલની પૂજા કરવાનો શુભ સમય - પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 5:56 થી 7:37 સુધીનો રહેશે. આ સમય દરમિયાન અમૃત ચોઘડિયા મુહૂર્ત થવાના છે.
 
કૃષ્ણ પૂજા માટે શુભ મુહુર્ત  - પૂજા માટેનો શુભ મુહુર્ત બપોરે 03:36 થી 6:49 સુધીનો રહેશે.
શ્રી કૃષ્ણની ઉપાસના માટે રાત્રિનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે નિશિતા સમયગાળા દરમિયાન એટલે કે સવારે 12:01 થી 12:45 વાગ્યા સુધી લાડુ ગોપાલની યોગ્ય રીતે પૂજા કરી શકો છો. શ્રી કૃષ્ણની પૂજા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
< >
< >

વધુ જુઓ..

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -13 સપ્ટેમ્બર, 2026

Hartalika Teej 2026 Wishes: કેવડાત્રીજ 2026 ની શુભકામનાઓ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments