Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે જન્માષ્ટમી ના અચૂક 12 ઉપાય , 1 પણ કરશો તો થશે ફાયદો

Updated: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (16:54 IST)
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. જ્યોતિષ મુજબ , જો આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરાય તો માતા લક્ષ્મી 
પણ પ્રસન્ન થઈ જાય છે અને અને ભક્તો પર કૃપા વરસે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ અને ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્ર શાસ્ત્ર મુજબ , કોઈ પણ સિદ્ધિ પ્રાપ્તિ કે મનોકામના પૂર્તિ માટે ચાર રાત્રિ સર્વશ્રેષ્ઠ છે. એમાંથી  જન્માષ્ટમી પણ એક છે. તંત્ર શાસ્ત્રમાં એને મોહરાત્રિ કહેવાય છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati


વધુ જુઓ..

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

વધુ જુઓ..

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments