Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોતાને જ્ઞાની માનતા સૌથી મોટું અજ્ઞાની છે.

બુધવાર, 9 નવેમ્બર 2016 (16:43 IST)
જૂના સમયમાં કબૂતરો ઝાડીઓમાં ઈંડા આપતા હતા પ અણ એમના ઈંડા સુરક્ષિત નહી હતા તેને બીજા પ્રાણી ખાઈ જતા હતા. ત્યારે કબૂતરો એ ચકલીઓથી સલાહ લીધી અને તેમને માળખું બનાવવાની સલાહ આપી. કબૂતરો ચકલીઓથી આગ્રહ કીધું કે તેમને માળખું બનાવતા શીખડાવે. 
બીજા દિવસે ચકલીઓ કબૂતરોને માળખું બનાવતા શીખાવવા આવી તેને માળખું બનાવવા શરૂ કર્યા થોડી વારમાં કબૂતર બોલ્યા- અરે આ કામ તો બહુ જ સરળ છે હવે અમે બનાવી લઈશ! 
 
અને આ કહીને ને ચકલીને જવા માટે કીધું. પછી કબૂતરોએ  માળખું બનાવવા શરૂ કર્યા પણ એનાથી નહી થયું. કબૂતરો ફરીથી ચકલીઓને બોલાવા મોકલ્યા. ચકલીઓએ આવીને ફરીથી માળખું બનાવવા શિખડાવ્યું પણ અડધું બનતા જ પછી એને રોકી દીધું અને કહ્યું કે આટલું તો એ જાણે જ છે હવે અમે બનાવી લઈશ. ચકલીઓ ફરીથી હાલી ગઈ. 
 
કબૂતરો ફરીથી કોશિશ કરી પણ માળખું નહી બન્યું. કબૂતર ફરીથી ચકલીઓ પાસે ગયા આ સમયે ચકલીઓ આવવાની ના પાડી દીધી અને કહ્યું  " જેને આ લાગે છે કે અને બધું કરી શકીએ કે મને બધું આવડે છે એને કોઈ નહી શીખાવી શકતા" 
 
ઘમંડી કબૂતર આજ સુધી માળખું બનાવતા નહી શીખી શક્યા. 
 
 
કોઈથી કઈક પણ શીખવા માટે પોતાના અંદરના ઘમંડને મટાડવું જરૂરી છે. જો પહેલાથી જ્ઞાની બનીને જ્ઞાન મેળવા જશે તો કઈ પણ શીખી ન શકશે. 
 
 

વધુ જુઓ..

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

વધુ જુઓ..

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

આગળનો લેખ
Show comments