Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahakumbh 2025- CM યોગીએ મહાકુંભ પહેલા રસુલાબાદ ઘાટનું નામ કેમ બદલ્યું?

મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (17:49 IST)
Mahakumbh 2025- પ્રયાગરાજમાં આસ્થાનો મેળો ભરાવા જઈ રહ્યો છે. જેમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી સંન્યાસી અને સનાતની લોકો ભાગ લઈ રહ્યા છે... લગભગ દોઢ મહિના સુધી પ્રયાગરાજ મહાકુંભમાં સનાતન ધર્મની ઉજવણી થવા જઈ રહી છે. આ પહેલા મહાકુંભ 2025 પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના રસુલાબાદ ઘાટનું નામ બદલીને શહીદ ચંદ્રશેખર આઝાદ ઘાટ કરી દીધું છે. યોગી આદિત્યનાથના આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઘાટનું નામ કેમ બદલાયું?
ચાલો હવે સમજીએ કે રસુલાબાદ ઘાટનું નામ બદલીને શહીદ ચંદ્રશેખર આઝાદ ઘાટ કેમ રાખવામાં આવ્યું. આ સમજવા માટે તમારે પ્રયાગરાજના ઐતિહાસિક અને પ્રેરણાદાયી સ્થળની મુલાકાત લેવી પડશે જ્યાં સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક શહીદ થયા હતા.

વધુ જુઓ..

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમક

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments