suvichar

Narendra modi birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા

ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (12:42 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi) એ બાળપણથી લઈને પ્રધાનમંત્રી બનવા સુધીની યાત્રા કંઈક આ રીતે નક્કી કરી.   
 નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં દામોદરદાસ અને હીરાબેનને ત્યાં થયો હતો.
 
પ્રાથમિક શિક્ષણ વડનગરમાં જ થયું. તેઓ એનસીસીના કેડેટ પણ હતા.
બાળપણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા મોદી સંઘના પ્રચારક પણ હતા.
 
1990માં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
વર્ષ 2001માં તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
વર્ષ 2012માં ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
 
મે 2014 માં, ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા.
 
વર્ષ 2019માં સત્તામાં વાપસી પર કંઈક આવું સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
 

વધુ જુઓ..

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

વધુ જુઓ..

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

બોલીવુડનાં સુપરહિટ સિંગરે ગુપચુપ કર્યા લગ્ન, બાળપણની મિત્રને બનાવી હમસફર, ઉત્તરાખંડનાં ગામમાં થયા વિધિપૂર્વક લગ્ન

આગળનો લેખ
Show comments