Biodata Maker

Ayodhya Ram Temple- 6 ફેબ્રુઆરીથી બદલાશે રામલલાના દર્શનનો સમય, જાણો હવે ક્યારે ખુલશે મંદિરના દરવાજા

બુધવાર, 5 ફેબ્રુઆરી 2025 (15:17 IST)
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 6 ફેબ્રુઆરીથી નવા સમયની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ભક્તો સવારે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે.
 
 
અત્યાર સુધી મંદિર સવારે 5:00 થી 11:00 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું, પરંતુ ભક્તોની ઓછી ભીડને કારણે હવે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
સવારે 4:00 વાગ્યે: ​​મંગળા આરતી થશે, ત્યારબાદ મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ રહેશે.
 
સવારે 6:00 વાગ્યે: ​​શ્રૃંગાર આરતી પછી, મંદિરના દરવાજા ખુલશે અને દર્શન શરૂ થશે.

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments