Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus Cases in India: સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો, સક્રિય કેસ ઘટીને 11 લાખ આસપાસ, 895ના મોત

Updated: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (10:25 IST)
દેશમાં કોરોના સંકટ વચ્ચે આજે રાહતના સમાચાર આવ્યા છે. ખરેખર, આજે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે અને સક્રિય કેસ પણ ઝડપથી ઘટી રહ્યા છે. સોમવારે (7 ફેબ્રુઆરી) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 83 હજાર 876 (83,876) નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 હજાર ઓછા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 895 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 11.08 લાખ (11,08,938) સક્રિય કેસ બાકી છે. તે જ સમયે, સાજા થનારા દર્દીઓની સંખ્યા 1.99 લાખ (1,99,054) હતી. એ પણ રાહતની વાત છે કે દૈનિક ચેપનો દર ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

આગળનો લેખ
Show comments