Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી પર રાહુલે મોદી પર તાક્યુ નિશાન - નોટબંધી સૌથી મોટુ કૌભાંડ, હુ બોલીશ તો ભૂકંપ આવી જશે

Updated: શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (12:18 IST)
સંસદની કાર્યવાહી આજે પણ હંગામા વચ્ચે શરૂ થઈ. નોટબંધી પર પોતાના કડક વલણ પર અડેલા વિપક્ષે બંને સદનમાં નારેબાજી કરી જેને કારણે લોકસભાને થોડો સમય માટે સ્થગિત કરવી પડી. 
 
લોકસભા - સરકારે કહ્યુ કે વિપક્ષે હંગામાને કારણે 16 દિવસ બરબાદ કર્યા આ માટે તેમણે માફી માંગવી જોઈએ. સદનમાં હંગામો થયા પછી લોકસભા પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ 500 અને 1000 રૂપિયાના જૂના નોટને ચલણમાંથી બહાર કરવાના પગલા માટે મોદી સરકારને નિશાન બનાવતા કહ્યુ કે તમારે સ્વીકાર કરવુ પડશે કે તમે એક દેશદ્રોહી નિર્ણય લીધો છે. 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધી સૌથી મોટુ કૌભાંડ છે. હુ આ મુદ્દા પર ચર્ચા કરવા માંગુ છુ પણ મને બોલવા દેવાતો નથી.  તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચાથી ગભરાય છે. જો આ મુદ્દા પર ચર્ચા થાય તો દૂધનુ દૂધ નએ પાણીનું પાણી થઈ જશે કે આ નિર્ણય યોગ્ય છે કે નહી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન સંસદમાં હાજર રહ્યા. સંસદ શરૂ થતા પહેલા સંસદમાં વિપક્ષે બેઠક કરી. બીજી બાજુ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કરતા ભાજપા નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે જ્યારથી કાળા ધન પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારથી મમતાજી હતાશ છે.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments