Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ સમય દરમ્યાન શુભ ફળ પ્રાપ્તિ માટે

Updated: બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (16:38 IST)
શારદીય નવરાત્રિના બધા 9 દિવસ તે લોકો માટે એક એવો મૂહૂર્ત છે જેના રોકાયેલા કાર્ય નહી બની રહ્યા હોય તે લોકો જે હમેશા જુદા-જુદા પ્રકારથી દેવતાઓની પૂજા કરી ર્હ્યા હોય  અને કઠિન ઉપવાસ -વ્રત કરતા ઉપરાંત જેમની મનોકામના પૂરી નહી થઈ રહી હોય જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ નહી થઈ રહ્યા હોય એવા બધા લોકો માટે નવરાત્રિના દરમ્યાન દેવીની આરાધના ખૂબ જ ફળદાયી ગણાય છે. 
 
એની સાથે જ જેનો વ્યાપારમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય કે કમાઈ હોવા છતાંય ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તથા સારી આવક હોવા છતાંય ઘરમાં બરકત નહી હોય ,પરિવારમાં સુખ -શાંતિ ન હોય તો આ બધા સમસ્યાઓનો હળ દેવીની આરાધનામાં જ છે. સ્પષ્ટ છે કે નવરાત્રોના દરમ્યાન કરાય બધા કાર્યો શુભ ફળ આપે છે. આ જ કારણ છે કે આ 9 દિવસો દરમ્યાન એક બાર ફરીથી ગ્રાહક બજારમાં ખરીદી કરે છે. 
 
નિવેશ કરવો  અને ખરીદી કરવો નાની-મોટી યોજનાઓને અમલ કરવા આ સૌથી ઉપયુક્ત સમય છે. નિવેશ અને ખરીદારીના મામલામાં નવરાત્રોની ભૂમિકા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. નવરાત્રો સમય લાભ-હાનિની ચિંતા વગર પ્રાપર્ટી બુકિંગ ,ખરીદ અને ગુહ પ્રવેશ કરાય છે.  

વધુ જુઓ..

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

વધુ જુઓ..

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments