Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ સમય દરમ્યાન શુભ ફળ પ્રાપ્તિ માટે

બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (14:50 IST)
શારદીય નવરાત્રિના બધા 9 દિવસ તે લોકો માટે એક એવો મૂહૂર્ત છે જેના રોકાયેલા કાર્ય નહી બની રહ્યા હોય તે લોકો જે હમેશા જુદા-જુદા પ્રકારથી દેવતાઓની પૂજા કરી ર્હ્યા હોય  અને કઠિન ઉપવાસ -વ્રત કરતા ઉપરાંત જેમની મનોકામના પૂરી નહી થઈ રહી હોય જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ નહી થઈ રહ્યા હોય એવા બધા લોકો માટે નવરાત્રિના દરમ્યાન દેવીની આરાધના ખૂબ જ ફળદાયી ગણાય છે. 
 
એની સાથે જ જેનો વ્યાપારમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય કે કમાઈ હોવા છતાંય ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તથા સારી આવક હોવા છતાંય ઘરમાં બરકત નહી હોય ,પરિવારમાં સુખ -શાંતિ ન હોય તો આ બધા સમસ્યાઓનો હળ દેવીની આરાધનામાં જ છે. સ્પષ્ટ છે કે નવરાત્રોના દરમ્યાન કરાય બધા કાર્યો શુભ ફળ આપે છે. આ જ કારણ છે કે આ 9 દિવસો દરમ્યાન એક બાર ફરીથી ગ્રાહક બજારમાં ખરીદી કરે છે. 
 
નિવેશ કરવો  અને ખરીદી કરવો નાની-મોટી યોજનાઓને અમલ કરવા આ સૌથી ઉપયુક્ત સમય છે. નિવેશ અને ખરીદારીના મામલામાં નવરાત્રોની ભૂમિકા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. નવરાત્રો સમય લાભ-હાનિની ચિંતા વગર પ્રાપર્ટી બુકિંગ ,ખરીદ અને ગુહ પ્રવેશ કરાય છે.  

વધુ જુઓ..

ગુજરાતી વાનગી- વઘારેલી ખીચડી

રોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાનું કરો શરૂ, એક અઠવાડિયામાં આ સમસ્યા થશે દૂર

Delicious Dishes ફુદીનાથી તમે બનાવી શકો છો તે 5 સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ

ઉનાળામાં, રાંધેલી દાળ બગડી જાય છે, તેને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેટલીક સરળ ટિપ્સ

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

વધુ જુઓ..

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

આગળનો લેખ
Show comments