Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોમરોમમાં વસનારા શ્રીરામ

W.D
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ સમસામયિક છે. ભારતીય જનમાનસના રોમરોમમાં વસેલા શ્રીરામની મહિમા અપરંપાર છે.

એક રામ રાજા દશરથ કા બેટા
એક રામ ઘર ઘરમેં બેઠા
એક રામકા સકલ પસારા
એક રામ સારે જગ સે ન્યારા

ભગવાન શ્રી વિષ્ણુજી પછી શ્રી નારાયણજીના આ અવતારની આનંદ અનુભૂતિને માટે દેવાધિદેવ સ્વયંભૂ શ્રી મહાદેવ ગ્યારમા રુદ્ર બનીને શ્રી મારુતિ નંદનના રૂપમાં નીકલી પડ્યા.

અહી સુધી કે ભોલેનાથ પોતે માતા ઉમાજીને સંભળાવે છે કે હું તો રામ નામમાં જ વરણ કરુ છુ. જે નામના મહાન પ્રભાવે પત્થરોને તાર્યા છે. આપણા અંતિમયાત્રાના સમયે પણ આ 'રામ નામ સત્ય હૈ'ના ઉદ્દગારે આપણી જીવનયાત્રા પૂરી કરી છે અને કોણ નથી જાણતુ કે બાપુએ છેવટના સમયે 'હે રામ' કોણા માટે ઉચ્ચાર્યુ હતુ. હકીકતમાં જોવા જઈએ તો ઘરમાં પૂજવુ અને બહાર વિરોધ કરવો એ આપણી રાજનીતિ છે. રામજીના મહિમાના વખાણ શક્ય નથી.

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

વધુ જુઓ..

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Show comments