Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શું છે "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત ?

Updated: શનિવાર, 8 એપ્રિલ 2017 (00:24 IST)
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રીડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત એ છે કે આ બુક માટે 17 જેટલા લેખકો એ એક વર્ષ સતત અમદાવાદ અને અમદાવાદીઓનો બારીકાઇપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ બુકમાં સમાવી લેવામાં આવેલી તમામ 55 વાર્તાઓ અમદાવાદ અને અમદાવાદીઓ વિશેના ભિન્ન-ભિન્ન પાસાઓનો ભેદ ખોલે છે. અમદાવાદ અને અમદાવાદીઓની વાર્તાઓ આ બુકને જીવંત કરે છે.

આ બુકમાં અમદાવાદ જીવતું, ધબકતું જોવા મળે છે અને તેનું કારણ છે વાર્તાઓમાં જોડાયેલા લોકોનું અમદાવાદ સાથેનો અતૂટ નાતો. આ બુકના ક્યુરેટર નિશા નાયર તથા ત્રણ ઓથર્સ લીઝા ચેઝોત, પ્રયાસ અભિનવ અને ધવલ શુક્લ આ બુકનું રીડિંગ કર્યું હતું અને અમદાવાદની ઝિંદાદિલી અને આ બુકની પાછળ લાગેલી તેમની મેહનત અને પ્રોસેસને બધા સાથે મળી સેલિબ્રેટ કરી હતી.
 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

ગુજરાતી જોક્સ - રાજુની પત્ની

ગુજરાતી જોક્સ - લગ્નના બીજા જ દિવસે

ગુજરાતી જોક્સ- થયું મજેદાર

ગુજરાતી જોક્સ - દારૂડિયા કોને કહેવાય

આગળનો લેખ
Show comments